જાણો છો રાજસ્થાનના ભરતપુરના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ કેમ રાખવામાં આવી છે પાકિસ્તાની ટૅંક? કારણ જાણીને તમને પણ થશે ગર્વ

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1971ના યુદ્ધની જીતની એક નિશાની આજે પણ રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર રાખેલી છે જે ભારતીય સેનાની બહાદુરીના કિસ્સાની સાબિતી છે. ભરતપુરના ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર પાકિસ્તાનની એ ટેંક રાખેલી છે જેને અમેરિકાએ પાકિસ્તાનને ભારત સામે લડવા માટે આપી હતી પરંતુ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી દીધા બાદ ભારતના વીર […]

જાણો છો રાજસ્થાનના ભરતપુરના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ કેમ રાખવામાં આવી છે પાકિસ્તાની ટૅંક? કારણ જાણીને તમને પણ થશે ગર્વ
Follow Us:
| Updated on: Feb 28, 2019 | 12:21 PM

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1971ના યુદ્ધની જીતની એક નિશાની આજે પણ રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર રાખેલી છે જે ભારતીય સેનાની બહાદુરીના કિસ્સાની સાબિતી છે.

ભરતપુરના ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર પાકિસ્તાનની એ ટેંક રાખેલી છે જેને અમેરિકાએ પાકિસ્તાનને ભારત સામે લડવા માટે આપી હતી પરંતુ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી દીધા બાદ ભારતના વીર જવાન પાકિસ્તાનની આ ટેંક તેમની સાથે આપણા દેશમાં લઈ આવ્યા હતા.

છાતી પર બૉમ્બ મૂકી ફેરવી દીધું હતું પાકિસ્તાનના બદઈરાદાઓ પર પાણી

ભરતપુરના લોકોના કહેવા પ્રમાણે અમેરિકાએ પાકિસ્તાનને આ ટેંક આપતા સમયે કહ્યું કે આ ટેંક પર કોઈ પણ મિસાઈલ, બૉમ્બ કે કોઈ પણ શસ્ત્રની અસર નથી થઈ શકતી. પરંતુ ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના તમામ બદઈરાદાઓ પર પાણી ફેરવી દીધું હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભરતપુરના 3 જવાનો થયા હતા શહીદ

વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા આ યુદ્ધને ભારતે પોતાવા નીર જવાનોના રણકૌશલના ભરોસે જીત્યું હતું અને પાકિસ્તાનના લગભગ 90 હજાર સૈનિકોએ ભારત સામે આત્મસમર્પણ કર્યું હતું.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભરતપુરના 3 જવાનોને વીરગતિ પ્રાપ્ત થઈ હતી અને તેમની શહીદીને સલામી સ્વરૂપે દેશના રક્ષા મંત્રાલયે પાકિસ્તાનને આ ટેંક એક અવોર્ડ તરીકે તેમજ યાદગારી સ્વરૂપ ભરતપુરને આપી હતી. દેશ વિદેશથી આવતા પર્યટકો આ ટેંકને જોઈએ ભારતના જવાનોની શહીદી અને વીરતાને સલામ કરે છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે 4 યુદ્ધ થઈ ચૂક્યા છે. 1947, 1965, 1971 અને 1999માં.

[yop_poll id=1877]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">