AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો છો રાજસ્થાનના ભરતપુરના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ કેમ રાખવામાં આવી છે પાકિસ્તાની ટૅંક? કારણ જાણીને તમને પણ થશે ગર્વ

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1971ના યુદ્ધની જીતની એક નિશાની આજે પણ રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર રાખેલી છે જે ભારતીય સેનાની બહાદુરીના કિસ્સાની સાબિતી છે. ભરતપુરના ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર પાકિસ્તાનની એ ટેંક રાખેલી છે જેને અમેરિકાએ પાકિસ્તાનને ભારત સામે લડવા માટે આપી હતી પરંતુ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી દીધા બાદ ભારતના વીર […]

જાણો છો રાજસ્થાનના ભરતપુરના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ કેમ રાખવામાં આવી છે પાકિસ્તાની ટૅંક? કારણ જાણીને તમને પણ થશે ગર્વ
| Updated on: Feb 28, 2019 | 12:21 PM
Share

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1971ના યુદ્ધની જીતની એક નિશાની આજે પણ રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર રાખેલી છે જે ભારતીય સેનાની બહાદુરીના કિસ્સાની સાબિતી છે.

ભરતપુરના ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર પાકિસ્તાનની એ ટેંક રાખેલી છે જેને અમેરિકાએ પાકિસ્તાનને ભારત સામે લડવા માટે આપી હતી પરંતુ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી દીધા બાદ ભારતના વીર જવાન પાકિસ્તાનની આ ટેંક તેમની સાથે આપણા દેશમાં લઈ આવ્યા હતા.

છાતી પર બૉમ્બ મૂકી ફેરવી દીધું હતું પાકિસ્તાનના બદઈરાદાઓ પર પાણી

ભરતપુરના લોકોના કહેવા પ્રમાણે અમેરિકાએ પાકિસ્તાનને આ ટેંક આપતા સમયે કહ્યું કે આ ટેંક પર કોઈ પણ મિસાઈલ, બૉમ્બ કે કોઈ પણ શસ્ત્રની અસર નથી થઈ શકતી. પરંતુ ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના તમામ બદઈરાદાઓ પર પાણી ફેરવી દીધું હતું.

ભરતપુરના 3 જવાનો થયા હતા શહીદ

વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા આ યુદ્ધને ભારતે પોતાવા નીર જવાનોના રણકૌશલના ભરોસે જીત્યું હતું અને પાકિસ્તાનના લગભગ 90 હજાર સૈનિકોએ ભારત સામે આત્મસમર્પણ કર્યું હતું.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભરતપુરના 3 જવાનોને વીરગતિ પ્રાપ્ત થઈ હતી અને તેમની શહીદીને સલામી સ્વરૂપે દેશના રક્ષા મંત્રાલયે પાકિસ્તાનને આ ટેંક એક અવોર્ડ તરીકે તેમજ યાદગારી સ્વરૂપ ભરતપુરને આપી હતી. દેશ વિદેશથી આવતા પર્યટકો આ ટેંકને જોઈએ ભારતના જવાનોની શહીદી અને વીરતાને સલામ કરે છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે 4 યુદ્ધ થઈ ચૂક્યા છે. 1947, 1965, 1971 અને 1999માં.

[yop_poll id=1877]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">