AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી રમખાણો: નફરતભર્યા ભાષણ આપવા મુદ્દે રાજકારણીઓ સામે એફઆઈઆર કરવા અંગે 3 મહિનામાં નિર્ણય કરવા સુપ્રીમની દિલ્હી હાઈકોર્ટને ટકોર

નફરત ફેલાવવાના કેસમાં નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની સુપ્રીમ કોર્ટમાં માગ કરવામાં આવી છે, હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું છે.

દિલ્હી રમખાણો: નફરતભર્યા ભાષણ આપવા મુદ્દે  રાજકારણીઓ સામે એફઆઈઆર કરવા અંગે  3 મહિનામાં નિર્ણય કરવા સુપ્રીમની દિલ્હી હાઈકોર્ટને ટકોર
Supreme Court (file image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 5:39 PM
Share

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને દિલ્હી રમખાણો (Delhi Riots)ના કેસમાં નફરતભર્યા ભાષણ આપવા માટે રાજકારણીઓ વિરુદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી પર નિર્ણય લેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) હાઈકોર્ટને (Delhi High Court) ત્રણ મહિનામાં એફઆઈઆર મુદ્દે નિર્ણય કરવાનો નિર્દેશ આપ્યો છે.

વાસ્તવમાં, નફરત ફેલાવવાના કેસમાં નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું છે. અરજદારોએ ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને અભય વર્મા વિરુદ્ધ FIR નોંધણી અને SIT તપાસની માંગણી કરતી અરજી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ મામલાનો નિકાલ કરવા હાઈકોર્ટને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રમખાણ પીડિતોની અરજી પર કહ્યું કે હાલમાં તે હાઈકોર્ટને વહેલી સુનાવણી માટે કહી શકે છે. જણાવી દઈએ કે 2020ના દિલ્હી રમખાણોના ત્રણ પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટ હેટ સ્પીચ (Hate Speech) કેસમાં તેમની અરજી પર સુનાવણી કરી રહી નથી.

અરજદારોએ કહ્યું હતું કે તેઓએ રમખાણો ભડકાવવા માટે દ્વેષપૂર્ણ ભાષણ આપવા બદલ ભાજપના નેતાઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. પરંતુ હાઈકોર્ટ તેમની અરજી પર સુનાવણી કરી રહી નથી. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે તેઓ નેતાઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણના કેસમાં એફઆઈઆર પર વહેલી તકે નિર્ણય લે.

આ પણ વાંચો: Paper leak કેસમાં મોટો ખુલાસો, પેપર 10થી 15 લાખમાં વેચવામાં આવ્યા, જાણો એફઆઇઆરમાં કોનો-કોનો છે ઉલ્લેખ ?

આ પણ વાંચો: Mayor Conference: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં મેયર કોન્ફરન્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું, કહ્યું શહેરોની સુંદરતા વધારવા સ્પર્ધા શરૂ કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">