ભારતમાં આ જગ્યાએ બનશે કોરોનાની અસ્થાયી હોસ્પિટલ, 10 હજાર દર્દીને આપી શકાશે સારવાર

|

Sep 28, 2020 | 3:15 PM

દેશમાં કોરોના વાઈરસનો કેર વધી રહ્યો છે. દિલ્હીમાં કોરોના વાઈરસનું સંક્રમણ જો આવી રીતે વધતું રહ્યું તો જુલાઈના અંત સુધીમાં 5.5 લાખ પોઝિટિવ કેસ હશે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દિલ્હીમાં પણ ચીનની જેમ એક અસ્થાયી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. 10 હજાર બેડની હોસ્પિટલનું નિર્માણ દિલ્હી સરકાર કરી રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

ભારતમાં આ જગ્યાએ બનશે કોરોનાની અસ્થાયી હોસ્પિટલ, 10 હજાર દર્દીને આપી શકાશે સારવાર
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

દેશમાં કોરોના વાઈરસનો કેર વધી રહ્યો છે. દિલ્હીમાં કોરોના વાઈરસનું સંક્રમણ જો આવી રીતે વધતું રહ્યું તો જુલાઈના અંત સુધીમાં 5.5 લાખ પોઝિટિવ કેસ હશે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દિલ્હીમાં પણ ચીનની જેમ એક અસ્થાયી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. 10 હજાર બેડની હોસ્પિટલનું નિર્માણ દિલ્હી સરકાર કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :  જાણો એવું શું થયું કે મહિન્દ્રાની પાવરફૂલ કાર પર અમેરિકામાં લાગ્યો પ્રતિબંધ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ અસ્થાયી હોસ્પિટલ ટેન્ટ લગાવીને બનાવવામાં આવશે. હોસ્પિટલ રાધા સ્વામી સત્સંગ વ્યાસ કેમ્પસમાં બનાવવામાં આવશે. કેમ્પસના સેક્રેટરીએ માહિતી આપતાં કહ્યું કે આ હોસ્પિટલ 1700 ફૂટ લાંબી અને 700 ફૂટ પહોળી હશે. અલગ અલગ 200 ભાગ પાડવામાં આવશે. દરેક ભાગમાં 50 બેડની સુવિધા રહેશે. આ દિલ્હીની સૌથી મોટી અસ્થાયી હોસ્પિટલ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ હોસ્પિટલ જે તૈયાર કરવામાં આવી રહી છે તેના ટેન્ટમાં લાઈટ અને પંખા લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ગર્મીના લીધે કૂલર પણ રાખવામાં આવશે. કોરોના વાઈરસના પેશન્ટના ઈલાજ માટે ડૉક્ટર્સ અને હેલ્થ વર્કસ પણ વ્યાસ કેમ્પસની બિલ્ડીંગમાં જ રહેશે. દિલ્હી સરકાર જે રીતે પેશન્ટ વધી રહ્યાં છે તેની જરૂરિયાત પૂર્ણ કરવા માટે દિલ્હીના સ્ટેડિયમ, કમ્યુનિટી હોલમાં પણ બેડ લગાવશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોના વાઈરસના 36824 કેસ નોંધાયા છે. જેમાં 1214 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 22212 છે. કોરોના વાઈરસના સંક્રમણથી સ્વસ્થ થયા હોય એવા લોકોની સંખ્યા 13398 છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 5:43 pm, Sat, 13 June 20

Next Article