Odisha Train Accident: ‘બેદરકારીએ થયા મોત, મુસાફરોના જીવ મુક્યા જોખમમાં’, બાલાસોર ટ્રેન અકસ્માતમાં નોંધાઈ FIR

રેલવેને શંકા છે કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડાં કરવામાં આવ્યા હોઈ શકે છે. આ દરમિયાન, સૌથી વધુ પ્રશ્નો કોઈ વસ્તુને લઈને ઉભા થઈ રહ્યા છે, તો તે 'કવચ' છે, જે રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર, કોઈપણ ટ્રેન અકસ્માતને અટકાવી શકે છે. ત્યારે હવે આ મામલે FIR નોંધવામાં આવી છે.

Odisha Train Accident: 'બેદરકારીએ થયા મોત, મુસાફરોના જીવ મુક્યા જોખમમાં', બાલાસોર ટ્રેન અકસ્માતમાં નોંધાઈ FIR
Balasore train accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 4:17 PM

પોલીસે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં એફઆઈઆર નોંધી છે. બેદરકારીથી મોત થયા અને મુસાફરોના જીવને જોખમમાં મુકવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 275 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. એફઆઈઆરમાં કોઈ આરોપીનું નામ નથી. પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન આરોપીઓને ઓળખવામાં આવશે અને તે મુજબ તેમના નામ સામેલ કરવામાં આવશે. રેલવે બોર્ડે ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI દ્વારા કરાવવાની ભલામણ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ બાદ સીબીઆઈ આ મામલે વધુ તપાસ કરશે.

ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડાંની શંકા

રેલવેને શંકા છે કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડાં કરવામાં આવ્યા હોઈ શકે છે. આ દરમિયાન, સૌથી વધુ પ્રશ્નો કોઈ વસ્તુને લઈને ઉભા થઈ રહ્યા છે, તો તે ‘કવચ’ છે, જે રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર, કોઈપણ ટ્રેન અકસ્માતને અટકાવી શકે છે. એવું કહેવાય છે કે આ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’ બાલાસોર રૂટ પર લગાવવામાં આવ્યુ ન હતુ. રેલવેએ એ પણ સ્પષ્ટતા કરી છે કે જો આ માર્ગ પર કવચ સિસ્ટમ પણ લગાવવામાં આવી હોત તો આ પ્રકારની ટ્રેન દુર્ઘટના અટકી શકી હોત.

CBI ટ્રેન અકસ્માતની તપાસ કરશે

મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે CBIની ટીમ આવતીકાલે એટલે કે મંગળવારે ઘટનાસ્થળે પહોંચશે. સીબીઆઈની ટીમ અહીં રેલ્વે પોલીસ પાસેથી કેસની તપાસ સંભાળશે. આ મામલાની વધુ તપાસ માટે સીબીઆઈ કમિશન ઓફ રેલવે સેફ્ટીની મદદ લેશે. આ દરમિયાન અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માત સ્થળ પર જ મીડિયાને જણાવ્યું હતું કે રેલ્વે સુરક્ષા કમિશનરે તેની તપાસ પૂર્ણ કરી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ માટે કોણ જવાબદાર છે?

આ પ્રાથમિક તપાસના આધારે રેલવે મંત્રીએ કહ્યું કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં ખામીને કારણે આ ઘટના બની હોઈ શકે છે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિગ્નલિંગ સિસ્ટમ્સ મોટા ભાગના કિસ્સાઓમાં દૂરથી નિયંત્રિત થાય છે. જો કે, તેના નિયંત્રણની જવાબદારી સિગ્નલ મેન, સેક્શન કંટ્રોલ ઓફિસર્સ, સેક્શન કંટ્રોલ હેડ્સ અને રેલ્વે સ્ટેશન પરના સિનિયર માસ્ટર્સની છે. આ અકસ્માતમાં કોરોમંડલ એક્સપ્રેસની પાયલટની હાલત નાજુક છે. રેલ્વે બોર્ડે લોકો પાયલટને ટાંકીને કહ્યું કે તેમને ગ્રીન સિગ્નલ મળી ગયું હતુ અને તેથી તે ગતીએ ટ્રેન સાથે આગળ વધ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">