VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો વધીને 62,808 પર પહોંચ્યો, એક જ દિવસમાં 115 લોકોનાં કોરોનાથી મોત

|

May 10, 2020 | 4:03 AM

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2,894 વધીને 62 હજાર 808 પર પહોંચી ગયો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 41,402 પર પહોંચી ગઈ છે. તો વધુ 115 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 2,101 પર પહોંચી ગયો છે. જ્યારે 19,301 લોકો સાજા પણ થયા […]

VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો વધીને 62,808 પર પહોંચ્યો, એક જ દિવસમાં 115 લોકોનાં કોરોનાથી મોત

Follow us on

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2,894 વધીને 62 હજાર 808 પર પહોંચી ગયો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 41,402 પર પહોંચી ગઈ છે. તો વધુ 115 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 2,101 પર પહોંચી ગયો છે. જ્યારે 19,301 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 48 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 779 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે. તો 1165 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 20 હજારને પાર કરી ગયો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article