Covid -19 : જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં સેનાના પૂર્વ કર્મચારીઓના પરિવારની સંભાળ રખાશે, ઉત્તરી કમાનને સોંપવામાં આવી જવાબદારી

Covid -19 : દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસો અને ફેલાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડ દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં તેના પૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારોની સંભાળ રાખવા માટે એક મજબૂત સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે.

Covid -19 : જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં સેનાના પૂર્વ કર્મચારીઓના પરિવારની સંભાળ રખાશે, ઉત્તરી કમાનને સોંપવામાં આવી જવાબદારી
Representative Photo
Follow Us:
| Updated on: May 03, 2021 | 3:34 PM

દેશમાં Corona ના સતત વધી રહેલા કેસો અને ફેલાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડ દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં તેના પૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારોની સંભાળ રાખવા માટે એક મજબૂત સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ અંગે ડિફેન્સ પ્રવક્તાએ કહ્યું કે ઉત્તરીય કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશીએ આ આયોજન માટે જરૂરી સૂચનાઓ આપી છે.

તેમણે કહ્યું કે નોડલ અધિકારીઓનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે જેથી પૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારો સક્રિય રીતે તબીબી સહાય અને યોગ્ય સંભાળ મેળવી શકે.

પ્રવક્તાએ કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિએ માટે દરેક લોકોએ કામ કરવું જોઈએ તેવો નિવેદનમાં ભાર મૂકવામાં આવ્યો છે. તેથી Corona ની  બીજી લહેર સામેની લડતમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સામૂહિક પ્રયાસો નિર્ણાયક છે. તેમણે કહ્યું કે ઉત્તરી કમાન્ડના આદેશની વ્યૂહરચના એ છે કે પ્રોટોકોલનું કડક પાલન કરવું અને ગંભીર બનેલા દર્દીઓને સમયસર તબીબી સારવાર મળે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

દેશમાં 24 કલાકમાં 3.64 લાખથી વધુ નવા કેસ નોંધાયા

દેશમાં 24 કલાકમાં Coronaના  3.64 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે રવિવારના આંકડા મુજબ વધુ 3,300 લોકોનાં મોત પણ નોંધાયા હતા. નવા નોંધાયેલા 3,64,910 નવા કેસની સાથે દેશમાં Coronaના ચેપની કુલ કેસની સંખ્યા વધીને 1,99,14,633 થઈ ગઈ છે. તેમજ 3,300 વધુ લોકોના મોત સાથે કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 2,18,824 થઈ ગઈ. જ્યારે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 33,49,644 પર પહોંચી ગઈ છે. જે કોરોનાના કુલ ચેપના કેસોન 17.13 ટકા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">