Coronavirus Update : રસીકરણ માટે યુવાઓએ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

Coronavirus Update : કોવિડ-19 રસી લેવા માટે ઇચ્છુક 18થી45 વર્ષની ઉંમરવા લોકોને કોવિન વેબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું અને રસીકરણ માટે સમય લેવો જરુરી છે. કારણકે પ્રારંભમાં રસીકરણ કેન્દ્ર પર રસીકરણની મંજૂરી નથી.

Coronavirus Update :  રસીકરણ માટે યુવાઓએ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
Coronavirus
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 25, 2021 | 7:36 PM

Coronavirus Update : કોવિડ-19 રસી લેવા માટે ઇચ્છુક 18થી45 વર્ષની ઉંમરવા લોકોને કોવિન વેબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું અને રસીકરણ માટે સમય લેવો જરુરી છે. કારણકે પ્રારંભમાં રસીકરણ કેન્દ્ર પર રસીકરણની મંજૂરી નથી. અધિકારીક સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. તેમણે કહ્યું કે 45 વર્ષથી વધુ ઉંંમરના લોકો રસીકરણ કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવી રસી લગાવી શકે છે.

મહત્વપૂર્ણ છે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં અચાનક વધારો થતા 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને પહેલી મેથી રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું કે સૌ કોઇને રસી આપ્યા બાદ રસીની માંગમાં વધારો થવાનું અનુમાન છે.ભીડને નિયંત્રિત કરવાનો ઉદેશ્યથી 18થી45 વર્ષના લોકો માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવવું અને સમય લેવો જરુરી છે. શરુઆતમાં રસીકરણ કેન્દ્ર પર રજિસ્ટ્રેશનની અનુમતિ એટલા માટે નથી કારણકે સ્થિતી વણસે નહી

રસી લગાવવા માટે ઇચ્છુક 18થી 45 વર્ષની ઉંમરના લોકો માટે 28 એપ્રિલથી કોવિન પોર્ટલ પર આરોગ્ય સેતુ એપ પર પંજીકરણ પ્રક્રિયા શરુ થઇ જશે. રસીકરણ પ્રક્રિયા અને રસી લગાવડાવા માટે એ જ દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. અત્યારે ખાનગી કોવિડ-19 રસીકરણ કેન્દ્ર સરકાર પાસેથી રસીના ડોઝ લઇ 250 રુપિયા પ્રતિ ડોઝના હિસાબથી લોકોને ડોઝ આપી રહ્યા છે. પહલી મેથી આ વ્યવસ્થા પૂર્ણ થઇ જશે અને પ્રાઇવેટ હૉસ્પિટલોએ રસી નિર્માતાઓ  પાસેથી ડાયરેક્ટ ડોઝ ખરીદવાના રહેશે

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ રણનીતિ અનુસાર સરકારી રસીકરણ કેન્દ્રમાં સ્વાસ્થ્ય કર્મિયો , અગ્રિમ મોર્ચા પર તહેનાત કર્મિઓ અને 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને કેન્દ્ર સરકાર તરફથી નિ: શુલ્ક રસી આપવામાં આવશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">