Coronavirus Update: કોરાના પર રિસર્ચ છતાં આ લેબોરટરીમાં 13 મહિનામાં કોરોના સંક્રમણનો એક કેસ નહિ

Coronavirus Update  : વિશ્વના દરેક વાયરસને બનાવવા માટે અને તેના પર પ્રયોગ કરતી વિશ્ન સ્તરની  લેબોરેટરી સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી(સીસીએમબી) હૈદરાબાદ . આ લેબોરેટરીમાં 60 વિજ્ઞાનીઓ,150પીએચડી રિસર્ચર,450 અન્ય સ્ટાફ એટલે કે 660 લોકો રોજ કામ કરે છે.છેલ્લા 13 મહિનામાં કોઇ સંક્રમિત થયુ નથી પછી એ લેબોરેટરીના રિસર્ચર હોય , કે વિજ્ઞાનીઓ હોય કે સહયોગી સ્ટાફ કોઇપણ વ્યક્તિ ચેપ લાગ્યો નથી

Coronavirus Update: કોરાના પર રિસર્ચ છતાં આ લેબોરટરીમાં 13 મહિનામાં કોરોના સંક્રમણનો એક કેસ નહિ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 10, 2021 | 12:52 PM

Coronavirus Update  : વિશ્વના દરેક વાયરસને બનાવવા માટે અને તેના પર પ્રયોગ કરતી વિશ્ન સ્તરની  લેબોરેટરી સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી(સીસીએમબી) હૈદરાબાદ . આ લેબોરેટરીમાં 60 વિજ્ઞાનીઓ,150પીએચડી રિસર્ચર,450 અન્ય સ્ટાફ એટલે કે 660 લોકો રોજ કામ કરે છે. કોરોનાકાળમાં કોઇ રજા નથી કે ન તો કોઇ સંક્રમણ છે.   અહીં 24 કલાક કેન્ટીન ચાલે છે અને તેનુ બધા ભોજન ગ્રહણ કરે છે.

સીસીએમબીમાં લેબોરેટરીમાં હાલમાં કોરોના વાયરસ પર રિસર્ચ ચાલી રહ્યુ છે જેમાં વાયરસના દરેક મ્યૂટન્ટ પર રીસર્ચ કરવામાં આવે છે અને તેને લેબમાં તૈયાર કરવામાં આવે છે. અનેક વાયરલ બનાવવા તેના પર રિચર્ચ કરવુ અને વેક્સીન કંપનીઓને સહાય કરવી એ આ કર્મચારીઓનું દરરોજનું કામ છે. પરંતુ આ વચ્ચે સૌથી સારી વાત એ છે કે આ લેબરોટરીમાં છેલ્લા 13 મહિનામાં કોઇ સંક્રમિત થયુ નથી પછી એ લેબોરેટરીના રિસર્ચર હોય , કે વિજ્ઞાનીઓ હોય કે સહયોગી સ્ટાફ કોઇપણ વ્યક્તિ ચેપ લાગ્યો નથી. આપને જણાવી દઇએ કે આ તમામ કર્મચારીઓને સ્કેનરથી કોરોના મુક્ત કરાયા હોય કે કોઇ દવા આપવામાં આવતી હોય તેવુ પણ નથી. આ તમામ કર્મચારીઓ દિવાલ પર લખેલા માત્ર એક જ સ્લોગનનું પાલન કરે છે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું,માસ્ક પહેરવુ અને હાથ ધોવા.તમામ કર્મચારીઓએ આને ટેવ બનાવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વિજ્ઞાની અર્ચના ભારદ્વાજ કહે છે કે અમે સામાન્ય વ્યક્તિની જેમ પરિવારને મળીએ છીએ ઓફિસ અને લેબમાં કામ કરીએ છીએ પરંતુ સાવચેતી છોડતા નથી. માત્ર અમારુ જ નહિ પરંતુ દેરક રિસર્ચ એમ કહે છે કે ફક્ત 15 દિવસ માટે પણ જો બધા સારી રીતે માસ્ક પહેરશે જરુરી અંતર રાખશે અને સોશિયલ ડિસટન્સ જાળવશે અને હાથને સેનિટાઇઝ કરશે અને સમુહમાં નહિ જાય તો કોરોના દવા અને વેક્સીન વગર જ સમાપ્ત થઇ જશે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">