દિલ્હીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી ધાર્મિક કાર્યક્રમ યોજાયો, નોંધાશે પોલીસ ફરિયાદ

|

Sep 30, 2020 | 4:58 PM

દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. લોકડાઉનની સ્થિતિ છે અને આ સમયે દિલ્હીમાં નિઝામુદ્દીનમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસે જાણકારી આપી કે અંદાજે 300થી 400 લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આમ કલમ 144નું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેના લીધે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે […]

દિલ્હીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી ધાર્મિક કાર્યક્રમ યોજાયો, નોંધાશે પોલીસ ફરિયાદ

Follow us on

દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. લોકડાઉનની સ્થિતિ છે અને આ સમયે દિલ્હીમાં નિઝામુદ્દીનમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસે જાણકારી આપી કે અંદાજે 300થી 400 લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આમ કલમ 144નું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેના લીધે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

પોલીસ અધિકારીઓએ જાણકારી આપી કે જ્યારે અમને ખબર પડી કે આવું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમને લોકડાઉની વિવિધ કલમ અનુસાર નોટિસ પાઠવી છે. આ આયોજનમાં કોરોના વાઈરસના લક્ષણ કેટલાક લોકોમાં જોવા મળ્યા તો અમુક લોકો વિદેશથી પણ આવ્યા હતા અને તેઓએ પણ હાજરી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેજરીવાલે આપ્યો પોલીસ ફરિયાદનો આદેશ

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ ધાર્મિક આયોજનને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 300થી 400 લોકોએ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી અને તેમાંથી 163 લોકો કોરોના વાઈરસના સંક્રમણમાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાં તમામ લોકોને લઈ જવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે આયોજનકર્તાની સામે કડક કાર્યવાહી કરીને પગલાં ભરીશું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:24 pm, Mon, 30 March 20

Next Article