Corona Virus: સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ‘સરકાર ન કહે કે કેટલો ઓક્સિજન છે પણ એ કહે કે કેટલો સપ્લાય થયો’

દેશમાં કોરોનાના કારણે બગડેલી પરિસ્થિતિ વચ્ચે સ્થિતિ દિવસેને દિવસે ભયાવહ થઈ રહી છે. દેશમાં હૉસ્પિટલ કોવિડ-19 દર્દીઓથી ફુલ છે. જ્યારે આના વિરુદ્ધ લડાઈમાં સંસાધનોની અછત વર્તાઈ રહી છે. હાલત એ થઈ ચુકી છે કે સતત હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે વેન્ટિલેટર પર કોવિડ-19ના દર્દીઓ દમ તોડી રહ્યા છે.

Corona Virus: સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે 'સરકાર ન કહે કે કેટલો ઓક્સિજન છે પણ એ કહે કે કેટલો સપ્લાય થયો'
સુબ્રમણ્યમ સ્વામી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 03, 2021 | 10:34 PM

Coronavirus: દેશમાં કોરોનાના કારણે બગડેલી પરિસ્થિતિ વચ્ચે સ્થિતિ દિવસેને દિવસે ભયાવહ થઈ રહી છે. દેશમાં હૉસ્પિટલ કોવિડ-19 દર્દીઓથી ફુલ છે. જ્યારે આના વિરુદ્ધ લડાઈમાં સંસાધનોની અછત વર્તાઈ રહી છે. હાલત એ થઈ ચુકી છે કે સતત હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે વેન્ટિલેટર પર કોવિડ-19ના દર્દીઓ દમ તોડી રહ્યા છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

કોરોનાના વિકરાળ રુપના કારણે જે સ્થિતિ છે તે અને ઓક્સિજનની ભારે અછત વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકારને ઘેરી તેમણે સોમવારે ટ્વીટ કરી કહ્યું સરકારે એ કહેવાનું બંધ કરી દેવુ જોઈએ કે કેટલો ઓક્સિજન ઉપલબ્ધ હોય છે પણ તેમણે એ કહેવુ જોઈએ કે કેટલો આપણને સપ્લાય કર્યો છે અને કઈ કઈ હૉસ્પિટલમાં આને મોકલવામાં આવ્યો છે.

સ્વામીએ આગળ કહ્યું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્ટેન્ડિંગ કમિટી ફોર હેલ્થે ચેતવણી આપી હતી કે ઓક્સિજન સિલિન્ડર અને સપ્લાયની ભારે અછત છે. સરકારને આની કોઈ પરવાહ નથી. ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઘણી ઘાતક છે.

દરરોજ બીમારોની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખ 68 હજાર નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જ્યારે 3,417 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 3,00,732 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રવિવારની તુલનામાં આજે કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે ભારતમાં 3,92,488 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જ્યારે 3,689 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 3,07,865 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

આ પણ વાંચો: Corona Virus: ભારતની મદદે આવ્યું ઈટલી એક ઓક્સિજન પ્લાન્ટ અને 20 વેન્ટીલેટર મોકલ્યા

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">