કોરોના: દેશમાં અત્યાર સુધી 2,500થી વધારે લોકોના મોત, જાણો કેટલા પોઝિટીવ કેસ નોંધાયા

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસ 3,725 વધીને 78,000ને પાર કરી ગયા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 49,000ને પાર કરી ગઈ છે તો વધુ 136 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 2,551 પર પહોંચી ગયો છે. જ્યારે 26,400 લોકો સાજા પણ થયા છે.   Web […]

કોરોના: દેશમાં અત્યાર સુધી 2,500થી વધારે લોકોના મોત, જાણો કેટલા પોઝિટીવ કેસ નોંધાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:25 AM

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસ 3,725 વધીને 78,000ને પાર કરી ગયા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 49,000ને પાર કરી ગઈ છે તો વધુ 136 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 2,551 પર પહોંચી ગયો છે. જ્યારે 26,400 લોકો સાજા પણ થયા છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 54 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 975 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે તો 1,495 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 25,922 પર પહોંચી ગયો છે તો દિલ્લીમાં પોઝિટિવ કેસનો આંકડો 7,998 પર પહોંચી ગયો છે અને 106 લોકોનાં મોત થયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે મધ્યપ્રદેશમાં 187 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 4,173 પર પહોંચી ગયો છે અને 232 લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં 509 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 9,220ને પાર કરી ગયો છે. જ્યારે 64નાં મોત થઈ ચૂક્યા છે તો રાજસ્થાનમાં 4,328 કેસ અને 121નાં મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં 3,758 કેસ અને 86નાં મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈને WHOએ આપી આ એક મોટી ચેતવણી

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">