પ્રોવિડન્ડ ફંડ ઉપર પણ કોરોનાની અસર, બે ટુકડે ખાતામાં જમા કરાશે વ્યાજની ચૂકવણી

કોરોના મહામારીએ કર્મચારી પ્રોવિડન્ડ ફંડ (EPF) ધારકોને વ્યાજદરની ચૂકવણી પ્રભાવિત કરી છે. કર્મચારી ભવિષ્યનિધી સંગઠન (EPFO) બોર્ડની મળેલી બેઠકમાં નાણાકીય વર્ષે 2019-2020 માટેના વ્યાજદરની ચૂકવણી બે ભાગમાં કરાશે. કર્મચારી ભવિષ્યનિધી 8.5 ટકા વ્યાજ 8.15 અને 0.35 ટકા એમ બે ભાગમાં વહેચશે. દેશમાં આજે આશરે 6 કરોડ લોકો પ્રોવિડન્ડ ફંડ ધારક છે. જેમને નાણાકીય વર્ષ 2019-2020 […]

પ્રોવિડન્ડ ફંડ ઉપર પણ કોરોનાની અસર, બે ટુકડે ખાતામાં જમા કરાશે વ્યાજની ચૂકવણી
પ્રોવિડન્ડ ફંડ ઓફિસ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 7:56 PM

કોરોના મહામારીએ કર્મચારી પ્રોવિડન્ડ ફંડ (EPF) ધારકોને વ્યાજદરની ચૂકવણી પ્રભાવિત કરી છે. કર્મચારી ભવિષ્યનિધી સંગઠન (EPFO) બોર્ડની મળેલી બેઠકમાં નાણાકીય વર્ષે 2019-2020 માટેના વ્યાજદરની ચૂકવણી બે ભાગમાં કરાશે. કર્મચારી ભવિષ્યનિધી 8.5 ટકા વ્યાજ 8.15 અને 0.35 ટકા એમ બે ભાગમાં વહેચશે.

દેશમાં આજે આશરે 6 કરોડ લોકો પ્રોવિડન્ડ ફંડ ધારક છે. જેમને નાણાકીય વર્ષ 2019-2020 માટે પ્રોવિડન્ડ ફંડમાં જમા રકમ ઉપર 8.5 ટકા વ્યાજ બે હપ્તે ચુકવવાનો નિર્ણય કરાયો છે. જે પાકી 8.15 ટકા એક સાથે અને બાકીના 0.35 ટકા વ્યાજ ડીસેમ્બર સુધીમાં ખાતામાં જમા કરાવાશે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોનાને લઈને નાણાકીય સ્થિતિને ધ્યાને રાખીને કર્મચારી ભવિષ્યનિધી સંગઠનના બોર્ડે આ નિર્ણય કર્યો છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આ પણ જુઓઃવિડીયોઃ મુંબઈ પહોચ્યા બાદ કંગનાએ જાહેર કર્યો નવો વિડીયો, કહ્યુ મારી સાથે બદલો લેવાયો, આજે મારુ ઘર તુટ્યુ કાલે તારુ અભિમાન તુટશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">