કોરોના સામે એકજૂટ થયો દેશ, લોકોએ દીપ પ્રગટાવી વધાવી PM મોદીની અપીલ

|

Apr 05, 2020 | 4:49 PM

વડાપ્રધાન મોદીએ ભારતના લોકોએ અપીલ કરી હતી કે 5 એપ્રિલના રોજ રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી લોકો દીપ પ્રાગટ્ય કરીને કોરોના સામેની લડાઈમાં મદદ કરી રહેલાં લોકોનો ઉત્સાહ વઘારે. આ અપીલ લોકોએ વધાવી લીધી હતી અને દેશભરના વિવિધ શહેરોમાં લોકોએ દીપ પ્રાગટ્ય, ફ્લેશલાઈટ કરી હતી. લોકોએ ગો કોરોના ગો એવા નારા પણ લગાવ્યા હતા.  […]

કોરોના સામે એકજૂટ થયો દેશ, લોકોએ દીપ પ્રગટાવી વધાવી PM મોદીની અપીલ

Follow us on

વડાપ્રધાન મોદીએ ભારતના લોકોએ અપીલ કરી હતી કે 5 એપ્રિલના રોજ રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી લોકો દીપ પ્રાગટ્ય કરીને કોરોના સામેની લડાઈમાં મદદ કરી રહેલાં લોકોનો ઉત્સાહ વઘારે. આ અપીલ લોકોએ વધાવી લીધી હતી અને દેશભરના વિવિધ શહેરોમાં લોકોએ દીપ પ્રાગટ્ય, ફ્લેશલાઈટ કરી હતી. લોકોએ ગો કોરોના ગો એવા નારા પણ લગાવ્યા હતા.  વડાપ્રધાન મોદીએ પણ લાઈટ ઓફ કરીને દીપ પ્રગટાવ્યો હતો.

અમદાવાદમાં પણ શહેરીજનોએ ઘરની લાઈટ ઓફ રાખી હતી અને 9 મિનિટ સુધી દીપ પ્રાગટ્ય, ફ્લેશલાઈટ ઓન કરી હતી.

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:44 pm, Sun, 5 April 20

Next Article