કોરોના રસીકરણના 100 કરોડ ડોઝનો આંકડો ગુરુવારે પૂર્ણ થશે, રામ મનોહર લોહિયા હોસ્પિટલ જશે પીએમ મોદી 

આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સવારે 10:30 વાગ્યે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લેશે અને ફ્રન્ટ લાઈનના કાર્યકરોને મળશે.

કોરોના રસીકરણના 100 કરોડ ડોઝનો આંકડો ગુરુવારે પૂર્ણ થશે, રામ મનોહર લોહિયા હોસ્પિટલ જશે પીએમ મોદી 
કોરોના વેક્સિનેશન (સાંકેતીક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 10:45 PM

ગુરૂવારે દેશ કોવિડ 19 મહામારી (Covid 19 Pandemic) સામે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે. આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરે દેશમાં કોરોના રસીકરણના (Corona Vaccination) 100 કરોડ ડોઝનો આંકડો પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સવારે 10:30 વાગ્યે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લેશે અને ફ્રન્ટ લાઇનના કાર્યકરોને મળશે.

વડાપ્રધાન મોદી ત્યાં રમાકાંત નામના સુરક્ષા ગાર્ડને પણ મળશે. રમાકાંત આરએમએલમાં પોસ્ટેડ છે અને તેમણે ફ્રન્ટલાઈન વર્કર તરીકે કોરોનાનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. પ્રધાનમંત્રી કોરોના વાઈરસનો પ્રથમ ડોઝ લેનારા ડોકટરોને પણ મળશે. ફ્રન્ટલાઈન વર્કર તરીકે પ્રધાનમંત્રી એસઆઈએસ કંપનીના ગાર્ડ રમાકાંતને મળશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

થીમ સોંગ લોન્ચ કરવામાં આવશે

બીજી બાજુ કોરોના રસીના 100 કરોડ ડોઝ પૂર્ણ થયા બાદ એક ખાસ કાર્યક્રમ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપલબ્ધીને લઈને થીમ સોંગ પણ લોન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેવું રસીકરણ 100 કરોડનો આંકડો પાર થશે એટલે તરત જ આ થીમ સોંગ દેશભરના તમામ જાહેર સ્થળો જેમ કે રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેન્ડ પર એક સાથે સંભળાવવામાં આવશે.

કૈલાશ ખેરના અવાજમાં આ થીમ સોંગ 100 કરોડ ડોઝ પછી લોન્ચ કરવામાં આવશે. બીજી બાજુ શનિવારે પણ એક ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીત રસીકરણના પ્રચાર માટે હતું, જે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ તેલ અને ગેસ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું હતું. આ ગીતને પણ કૈલાશ ખેરે અવાજ આપ્યો હતો.

કોવિન એપ પર રિવર્સ કાઉન્ટડાઉન

તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિન એપ પર રિવર્સમાં કાઉન્ટડાઉન થશે, જેમાં જણાવવામાં આવશે કે 100 કરોડ ડોઝમાં કેટલા ડોઝ બાકી છે. આ સાથે #VaccineCentury પણ ચલાવવામાં આવશે. માહિતી અનુસાર આ ખાસ પ્રસંગે સ્પાઈસ જેટ તેની  10 ફ્લાઇટ્સને આઉટર કવર  કરશે. ખાસ વાત એ હશે કે તેના પર 100 કરોડ ડોઝ લખવામાં આવશે. જ્યારે 100 કરોડ ડોઝ પૂર્ણ થવાના આ ખાસ પ્રસંગ પર સરકાર કોરોના યોદ્ધાઓને પણ અભિનંદન આપશે.

આ પણ વાંચો :  PM Modi: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે સરકાર ગંભીર, પીએમ મોદીએ તેલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">