ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલ દલિતોને અનામતનો લાભ નહી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ

કેન્દ્ર સરકારે દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમોને અનુસૂચિત જાતિની સૂચિમાંથી બહાર રાખવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું છે કે ડેટા દર્શાવે છે કે આ ધર્મોમાં કોઈ જાતિ ભેદભાવ નથી

ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલ દલિતોને અનામતનો લાભ નહી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ
Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 7:37 AM

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપીને ભેદભાવના કારણે હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલા લોકોની સ્થિતિ બાબતે સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્રએ આ એફિડેવિટ દાખલ કરી છે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે તેના સોગંદનામામાં કહ્યું છે કે ધર્મ પરિવર્તન કરનારા દલિતો માટે સમાન સ્તરનું પછાતપણું હોવાનું કોઈ મૂલ્યાંકન નથી. આમ પણ, સંબંધિત રાજ્ય સરકારો અન્ય પછાત વર્ગો હેઠળ આવા વર્ગને સુવિધાઓ આપે છે. આથી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપીને ભેદભાવના કારણે હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલા લોકોની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં.

સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશને અરજી દાખલ કરી છે

કેન્દ્ર સરકારે આ એફિડેવિટ એક NGO, સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. એનજીઓએ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનારા દલિત જૂથો માટે અનામત અને અન્ય સુવિધાઓની માંગ કરી છે. જ્યારે અનુસૂચિત જાતિ સાથે સંકળાયેલા ઘણા સંગઠનોએ આવી માંગનો વિરોધ કર્યો છે, જેમાં ભેદભાવના કારણે હિંદુ ધર્મ છોડીને મુસ્લિમ અથવા ખ્રિસ્તી બની ગયેલા દલિતો માટે અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સંગઠનોનું કહેવું છે કે આવા લોકો ધર્મ બદલીને અસ્પૃશ્યતા અને અત્યાચારના ક્ષેત્રમાંથી બહાર આવ્યા છે. તેથી તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આ ધર્મોમાં જાતિના આધારે કોઈ ભેદભાવ નથી

કેન્દ્ર સરકારે દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમોને અનુસૂચિત જાતિની સૂચિમાંથી બહાર રાખવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું છે કે ડેટા દર્શાવે છે કે આ ધર્મોમાં કોઈ જાતિ ભેદભાવ નથી. તેમ જ એ ધર્મોમાં અત્યાચાર નથી. આવી સ્થિતિમાં, ધર્માંતરિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમો તે લાભોનો દાવો કરી શકતા નથી જેના માટે અનુસૂચિત જાતિઓ હકદાર છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી.

Latest News Updates

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">