AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ 3 પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં થઈ શકે છે મોટો નિર્ણય

રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ કોંગ્રેસ વર્કિંગ કમિટી સામે રાખી દીધો છે. ત્યારે સમગ્ર કમિટીના મેમ્બરો દ્વારા એક જ વાત કહેવામાં આવે છે કે હાર માટે સૌ કોઈ જવાબદાર છે. રાહુલ ગાંધીએ પરિણામના દિવસે જ હારની તમામ જવાબદારી પોતાના શિરે લઈ લીધી હતી. તો રાજીનામાના પ્રસ્તાવ પછી આ ત્રણ શક્યતાઓ સામે આવી રહી છે. રાહુલ ગાંધીના […]

રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ 3 પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં થઈ શકે છે મોટો નિર્ણય
Follow Us:
| Updated on: May 25, 2019 | 9:52 AM

રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ કોંગ્રેસ વર્કિંગ કમિટી સામે રાખી દીધો છે. ત્યારે સમગ્ર કમિટીના મેમ્બરો દ્વારા એક જ વાત કહેવામાં આવે છે કે હાર માટે સૌ કોઈ જવાબદાર છે. રાહુલ ગાંધીએ પરિણામના દિવસે જ હારની તમામ જવાબદારી પોતાના શિરે લઈ લીધી હતી. તો રાજીનામાના પ્રસ્તાવ પછી આ ત્રણ શક્યતાઓ સામે આવી રહી છે. રાહુલ ગાંધીના રાજીનામાને લઈ કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા અસ્વીકાર થઈ શકે છે અથવા કોઈ બીજી પરિસ્થિતિમાં જો સ્વીકાર થયો તો પછી શું થવાની સંભાવના છે.

1-રાહુલ ગાંધી જો પોતાના રાજીનામાનો પ્રસ્તાવ રાખે તો કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા સામૂહિક જવાબદારી લઈને તેનો અસ્વીકારી કરી દેવાશે.

Viral Video : 'એકે હજારા' રીંછે વાઘને ભગાડયો, વીડિયો જોઈ ચોંકી જશો
પંચાયતના સચિવ રિયલ લાઈફમાં કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
ગુરુ પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુઓ ઘરે લાવો એટલે તમારું જીવન ધન્ય-ધન્ય
ચોમાસામાં બગડી શકે છે ખાદ્યતેલ, આ 7 ભૂલો મોંઘી સાબિત થશે
આ ખરાબ આદતો બદલી દો, નહીંતર તમારા ફોનને ખરાબ થવામાં વધુ સમય નહીં લાગે
Shravan Somvar : શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તારીખ અને પૂજાવિધિનો સમય

2-રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી પણ શકે છે. હાર થયા બાદ કોંગ્રેસમાં જાતપરિક્ષણની જરૂર છે અને સાથે એક દબાણ પણ સર્જાયું છે. તો આ પરિસ્થિતિમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકાર પણ થઈ શકે છે. જો બીજી પરિસ્થિતિ મુજબ રાહુલનું રાજીનામું સ્વીકાર થઈ શકે તો પછી એવા પ્રશ્ન ઉભા થશે કે હવે કોણ…રાહુલ બાદ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવામાં અમરીન્દર સિંહ, અશોક ગહલોત અને મલ્લિકાર્જુન ખડગેના નામની ચર્ચા થઈ શકે છે. પણ મળતી માહિતી મુજબ આવી કોઈ સ્થિતિનું નિર્માણ થવું થોડું અસંભવીત છે.

3-પરિસ્થિતિમાં એવી સંભાવના છે કે રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપે જ નહીં. કારણ કે રાહુલના રાજીનામાના પ્રસ્તાવથી કોંગ્રેસ નબળી સાબિત થઈ શકે છે. જેથી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં માત્ર હારના કારણો પર ચર્ચા પર ભાર દેવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
g clip-path="url(#clip0_868_265)">