રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ 3 પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં થઈ શકે છે મોટો નિર્ણય

રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ કોંગ્રેસ વર્કિંગ કમિટી સામે રાખી દીધો છે. ત્યારે સમગ્ર કમિટીના મેમ્બરો દ્વારા એક જ વાત કહેવામાં આવે છે કે હાર માટે સૌ કોઈ જવાબદાર છે. રાહુલ ગાંધીએ પરિણામના દિવસે જ હારની તમામ જવાબદારી પોતાના શિરે લઈ લીધી હતી. તો રાજીનામાના પ્રસ્તાવ પછી આ ત્રણ શક્યતાઓ સામે આવી રહી છે. રાહુલ ગાંધીના […]

રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ 3 પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં થઈ શકે છે મોટો નિર્ણય
Follow Us:
| Updated on: May 25, 2019 | 9:52 AM

રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ કોંગ્રેસ વર્કિંગ કમિટી સામે રાખી દીધો છે. ત્યારે સમગ્ર કમિટીના મેમ્બરો દ્વારા એક જ વાત કહેવામાં આવે છે કે હાર માટે સૌ કોઈ જવાબદાર છે. રાહુલ ગાંધીએ પરિણામના દિવસે જ હારની તમામ જવાબદારી પોતાના શિરે લઈ લીધી હતી. તો રાજીનામાના પ્રસ્તાવ પછી આ ત્રણ શક્યતાઓ સામે આવી રહી છે. રાહુલ ગાંધીના રાજીનામાને લઈ કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા અસ્વીકાર થઈ શકે છે અથવા કોઈ બીજી પરિસ્થિતિમાં જો સ્વીકાર થયો તો પછી શું થવાની સંભાવના છે.

1-રાહુલ ગાંધી જો પોતાના રાજીનામાનો પ્રસ્તાવ રાખે તો કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા સામૂહિક જવાબદારી લઈને તેનો અસ્વીકારી કરી દેવાશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

2-રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી પણ શકે છે. હાર થયા બાદ કોંગ્રેસમાં જાતપરિક્ષણની જરૂર છે અને સાથે એક દબાણ પણ સર્જાયું છે. તો આ પરિસ્થિતિમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકાર પણ થઈ શકે છે. જો બીજી પરિસ્થિતિ મુજબ રાહુલનું રાજીનામું સ્વીકાર થઈ શકે તો પછી એવા પ્રશ્ન ઉભા થશે કે હવે કોણ…રાહુલ બાદ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવામાં અમરીન્દર સિંહ, અશોક ગહલોત અને મલ્લિકાર્જુન ખડગેના નામની ચર્ચા થઈ શકે છે. પણ મળતી માહિતી મુજબ આવી કોઈ સ્થિતિનું નિર્માણ થવું થોડું અસંભવીત છે.

3-પરિસ્થિતિમાં એવી સંભાવના છે કે રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપે જ નહીં. કારણ કે રાહુલના રાજીનામાના પ્રસ્તાવથી કોંગ્રેસ નબળી સાબિત થઈ શકે છે. જેથી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં માત્ર હારના કારણો પર ચર્ચા પર ભાર દેવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">