પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ખામી મુદ્દે સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસના ઈરાદા નિષ્ફળ ગયા

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં રહેલી ખામી પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આજે 5 જાન્યુઆરીએ પંજાબની પવિત્ર ધરતી પર કોંગ્રેસના ઈરાદા નિષ્ફળ ગયા છે. કોંગ્રેસ પીએમ મોદીને નફરત કરે છે, પરંતુ આજે તેઓએ ભારતના વડાપ્રધાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ખામી મુદ્દે સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસના ઈરાદા નિષ્ફળ ગયા
Union Minister Smriti Irani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 9:34 PM

પંજાબમાં (Punjab) પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સુરક્ષામાં ખામી અંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Union Minister Smriti Irani) કહ્યુ કે, આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ (Congress) પીએમ મોદીને બહુ નફરત કરે છે. પીએમની સુરક્ષા માટેના પ્રોટોકોલ હોય છે. પીએમના સુરક્ષા પ્રોટોકોલ (PM’s security protocol) સાથે મજાક કરવામાં આવી છે. પીએમ મોદીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) પ્રશ્ન કર્યો હતો કે, DGPએ PM મોદીના રૂટને કેમ આપ્યું ક્લિયરન્સ ? આપણા દેશના ઈતિહાસમાં અગાઉ ક્યારેય કોઈ રાજ્ય સરકારે જાણી જોઈને PMને નુકસાન પહોંચતું હોય તેવું દૃશ્ય બનાવ્યું નથી.

પંજાબના કાયદો વ્યવસ્થા પર સવાલ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Union Minister Smriti Irani) કહ્યુ કે, કોંગ્રેસ ઈરાદાઓ સાથે કામ કરે છે. જેઓ વડાપ્રધાનને નફરત કરે છે તેઓ આજે તેમની સુરક્ષામાં તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પંજાબમાં કાયદો અને વ્યવસ્થા એટલી ખરાબ છે કે DGP દાવો કરે છે કે તેઓ PMO અને PMને સુરક્ષાની વિગતો આપી શકતા નથી. કોંગ્રેસે જવાબ આપવો જોઈએ. પંજાબ પોલીસે (Punjab Police) સુરક્ષા ટુકડી સામે ખોટું બોલ્યા. શું સુરક્ષા ટુકડી સમક્ષ જાણી જોઈને જૂઠું બોલવામાં આવ્યું હતું? પીએમની કાર સુધી વિરોધીઓ કેવી રીતે પહોંચ્યા? સુરક્ષા બંદોબસ્ત બાદ કોંગ્રેસીઓ ઉજવણી કરી રહ્યા છે, આ ઉજવણી શેની કરી રહ્યા છે? કોંગ્રેસ નેતાએ લખ્યું કે હાઉઝ ઘ જોશ ? પીએમને ચૂંટણીમાં રાજકીય રીતે હરાવવા જોઈએ, પણ આવુ ષડયંત્ર કેમ રચ્યુ ?

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મોદીના પ્રવાસ દરમિયાન શુ થયુ હતુ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Modi ) પંજાબ પ્રવાસ દરમિયાન તેમનો કાફલો 20 મિનિટ સુધી ઓવરબ્રિજ પર અટવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ધારિત રૂટ ઉપર આવતા હુસેનીવાલાથી 30 કિલોમીટર પૂર્વે રસ્તો બ્લોક (Road block) કરાયેલો હતો. આ ઘટનાને વડાપ્રધાનની સુરક્ષાવ્યવસ્થામાં (PM’s security) ખામીની દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે. પંજાબ સરકારને,(Government of Punjab) વાડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની સંપૂર્ણ રૂપરેખાથી વાકેફ હતી. આ ઘટનાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિરોઝપુરની રેલીને (Ferozepur Rally) રદ કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચોઃ

પંજાબ પ્રવાસ દરમિયાન PM મોદીની સુરક્ષામાં મોટી ખામી, વિરોધીઓએ કર્યો રસ્તો બ્લોક, PM ફ્લાયઓવર પર અટવાયા

આ પણ વાંચોઃ

તમારા CMને આભાર કહેજો, હું ભટિંડા એરપોર્ટ સુધી જીવિત પરત ફર્યોઃ મોદી

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">