પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ

કોરોના વાઈરસના વધતા સંક્રમણની વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું કે પંજાબમાં વધતા મૃત્યુદરને જોતા કોવિડ 19ની વેક્સિન બન્યા બાદ રાજ્યને પ્રાથમિકતા આપવામાં આવે. તેમને લખ્યું કે રાજ્યની મોટાભાગની વસ્તી મોટી ઉંમરની છે અને અન્ય ઘણી બિમારીઓ પણ છે. Punjab Chief Minister Captain Amarinder Singh has written to Prime Minister […]

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ
Follow Us:
| Updated on: Dec 06, 2020 | 11:12 PM

કોરોના વાઈરસના વધતા સંક્રમણની વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું કે પંજાબમાં વધતા મૃત્યુદરને જોતા કોવિડ 19ની વેક્સિન બન્યા બાદ રાજ્યને પ્રાથમિકતા આપવામાં આવે. તેમને લખ્યું કે રાજ્યની મોટાભાગની વસ્તી મોટી ઉંમરની છે અને અન્ય ઘણી બિમારીઓ પણ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પંજાબમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુદર વધારે છે, આ કારણે પંજાબને પ્રાથમિક આધાર પર વેક્સિનની આવશ્યકતા છે. પંજાબમાં અત્યાર સુધી 1,55,424 કેસ સામે આવી ચૂક્યા છે. અન્ય રાજ્યોની તુલનામાં સ્થિતિ સારી છે. અત્યાર સુધી પંજાબમાં 4,906 લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં 7,727 કેસ એક્ટિવ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: વાપી: પોલીસે કોરોનાનું સંક્રમણ નાથવા કવાયત તેજ કરી, માસ્ક ન પહેરનારા લોકો દંડાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">