કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા CRPF બાદ BSF હેડક્વાર્ટરના પણ 2 માળ કરાયા સીલ

|

Sep 29, 2020 | 12:38 PM

દિલ્હી સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના હેડક્વાર્ટરને સીલ કરવામાં આવ્યું છે. સોમવારના રોજ તેના 2 ફ્લોરને સીલ કરી દેવાયા છે. બીએસએફ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રવિવારે એક હેડ કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બીએસએફ હેડક્વાર્ટરમાં બીજા માળ પર કામ કરતા હતા અને તેના લીધે અન્ય લોકોને સંક્રમણ ના લાગે તે […]

કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા CRPF બાદ BSF હેડક્વાર્ટરના પણ 2 માળ કરાયા સીલ

Follow us on

દિલ્હી સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના હેડક્વાર્ટરને સીલ કરવામાં આવ્યું છે. સોમવારના રોજ તેના 2 ફ્લોરને સીલ કરી દેવાયા છે. બીએસએફ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રવિવારે એક હેડ કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બીએસએફ હેડક્વાર્ટરમાં બીજા માળ પર કામ કરતા હતા અને તેના લીધે અન્ય લોકોને સંક્રમણ ના લાગે તે માટે આ નિર્ણય લેવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો : ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે, અમદાવાદમાં આગામી બે દિવસ હવામાન વિભાગનું યલો એલર્ટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હેડક્વાર્ટરના પ્રથમ અને બીજા માળને સીલ કરવામાં આવ્યો છે. ત્યાં સેનેટાઈઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સિવાય જે પણ અધિકારીઓ કે કર્મચારીઓ કોરોના પોઝિટિવ કોન્સ્ટેબલના સંપર્કમાં આવ્યા હતા તેનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ આ હેડક્વાર્ટરમાં ઓછામાં ઓછા સ્ટાફની સાથે કામ ચાલું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીએસએફએ જાણકારી આપતાં કહ્યું કે શુક્રવારના રોજ પણ સુરક્ષાના લીધે હેડક્વાર્ટરને બંધ કરવામાં આવ્યું હતું અને બિલ્ડીંગને સેનેટાઈઝ કરવામાં આવી હતી. રવિવારના રોજ બીએસએફએ માહિતી આપી કે અત્યાર સુધીમાં 42 જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 31 જવાન એ યુનિટના હતા જે નિઝામુદ્દીન મરકજ અને ચાંદની મહલ વિસ્તારમાં ફરજ પર હતા. અત્યારસુધીમાં કુલ સીઆરપીએફના 136 જવાનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આમ કોરોના વોરિયર્સ જ કોરોનાનો શિકાર બની રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:39 am, Mon, 4 May 20

Next Article