AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news :PM નરેન્દ્ર મોદીને ધમકીભર્યો પત્ર આપનાર વ્યક્તિની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જેવિયર તરીકે કરવામાં આવી છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.

Breaking news :PM નરેન્દ્ર મોદીને ધમકીભર્યો પત્ર આપનાર વ્યક્તિની ધરપકડ
PM Modi
| Updated on: Apr 23, 2023 | 3:14 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જેવિયર તરીકે કરવામાં આવી છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિએ પીએમ મોદીને ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો. તેની પાછળનું કારણ પાડોશી સાથે અંગત દુશ્મનાવટ જણાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપીએ પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો.

આ અંગે માહિતી આપતા કોચી શહેરના પોલીસ કમિશનર કે સેતુ રામને જણાવ્યું કે આરોપીએ પોતાના પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો. ફોરેન્સિકની મદદથી તેને શોધી કાઢવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત અંગે તેમને ધમકી આપવામાં આવી હતી. જોકે, હવે ધમકી આપનાર વ્યક્તિ પોલીસની કસ્ટડીમાં છે.

કેરળમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે

પીએમ મોદીની મુલાકાત વિશે માહિતી આપતા કે સેતુ રામને કહ્યું કે વડાપ્રધાન મોદીની કોચી મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સમગ્ર શહેરમાં 2060 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ અંતર્ગત બપોરે 2 વાગ્યાથી ટ્રાફિક કંટ્રોલ પણ કરવામાં આવ્યો છે. પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન રોડ શો પણ કરશે.

વડાપ્રધાનના રોડ શોમાં 15,000 લોકો અને યુવામ-23 કાર્યક્રમમાં 20,000 લોકો આવવાની અપેક્ષા છે. કોચી શહેરના પોલીસ કમિશનર કે સેતુ રામને જણાવ્યું કે યુવામ-23ના સહભાગીઓ માત્ર મોબાઈલ ફોન લાવી શકશે.

શું હતું પીએમ મોદીને મોકલેલા પત્રમાં?

PM મોદી 24 એપ્રિલે કેરળના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન તેમને આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં મોકલનારનું નામ અને સરનામું પણ લખવામાં આવ્યું હતું. આ પત્ર બાદ જ કેરળમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. બસ સ્ટોપથી લઈને એરપોર્ટ સુધી દરેક જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Follow Us
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">