Breaking news :PM નરેન્દ્ર મોદીને ધમકીભર્યો પત્ર આપનાર વ્યક્તિની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જેવિયર તરીકે કરવામાં આવી છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.

Breaking news :PM નરેન્દ્ર મોદીને ધમકીભર્યો પત્ર આપનાર વ્યક્તિની ધરપકડ
PM Modi
Follow Us:
| Updated on: Apr 23, 2023 | 3:14 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જેવિયર તરીકે કરવામાં આવી છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિએ પીએમ મોદીને ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો. તેની પાછળનું કારણ પાડોશી સાથે અંગત દુશ્મનાવટ જણાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપીએ પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો.

આ અંગે માહિતી આપતા કોચી શહેરના પોલીસ કમિશનર કે સેતુ રામને જણાવ્યું કે આરોપીએ પોતાના પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો. ફોરેન્સિકની મદદથી તેને શોધી કાઢવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત અંગે તેમને ધમકી આપવામાં આવી હતી. જોકે, હવે ધમકી આપનાર વ્યક્તિ પોલીસની કસ્ટડીમાં છે.

કેરળમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે

પીએમ મોદીની મુલાકાત વિશે માહિતી આપતા કે સેતુ રામને કહ્યું કે વડાપ્રધાન મોદીની કોચી મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સમગ્ર શહેરમાં 2060 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ અંતર્ગત બપોરે 2 વાગ્યાથી ટ્રાફિક કંટ્રોલ પણ કરવામાં આવ્યો છે. પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન રોડ શો પણ કરશે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

વડાપ્રધાનના રોડ શોમાં 15,000 લોકો અને યુવામ-23 કાર્યક્રમમાં 20,000 લોકો આવવાની અપેક્ષા છે. કોચી શહેરના પોલીસ કમિશનર કે સેતુ રામને જણાવ્યું કે યુવામ-23ના સહભાગીઓ માત્ર મોબાઈલ ફોન લાવી શકશે.

શું હતું પીએમ મોદીને મોકલેલા પત્રમાં?

PM મોદી 24 એપ્રિલે કેરળના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન તેમને આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં મોકલનારનું નામ અને સરનામું પણ લખવામાં આવ્યું હતું. આ પત્ર બાદ જ કેરળમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. બસ સ્ટોપથી લઈને એરપોર્ટ સુધી દરેક જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">