AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: PM મોદીએ દિલ્હીમાં નવા ITPO કોમ્પ્લેક્સમાં કરી હવન અને પૂજા, સાંજે 6.30 વાગ્યે કરશે ઉદ્ઘાટન

G20 ગેનાઇઝેશન (ITPO) કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું છે. ત્યારે આજે ITPO 123 એકડમાં ફેલાય છે. હાલમાં જ તેનું રીડેવલપ કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી 26 જુલાઈ આ સંદર્ભમાં ઉદ ઘાટન કરશે.

Breaking News: PM મોદીએ દિલ્હીમાં નવા ITPO કોમ્પ્લેક્સમાં કરી હવન અને પૂજા, સાંજે 6.30 વાગ્યે કરશે ઉદ્ઘાટન
pm modi
| Updated on: Jul 26, 2023 | 11:21 AM
Share

G20 ગેનાઇઝેશન (ITPO) કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું છે. ત્યારે આજે ITPO 123 એકડમાં ફેલાય છે. હાલમાં જ તેનું રીડેવલપ કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી 26 જુલાઈ આ સંદર્ભમાં ઉદ ઘાટન કરશે. અહીં સપ્ટેમ્બરમાં G20 નેમ્સની બેઠક મળશે.આ ઉપરાંત આ સંકુલની બીજી ઘણી વિશેષતાઓ છે.જેમાં 7000 થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા છે.

તમને જણાવી દઈએ કે આ કોમ્પ્લેક્સ ભારતનું સૌથી મોટું MICE (MICE-મીટિંગ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) છે. આ લેવલ થ્રી કન્વેન્શન સેન્ટરમાં 7000 થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. મહેમાનોની સુવિધા માટે આ સંકુલમાં 5500 થી વધુ પાર્કિંગની જગ્યાઓ બનાવવામાં આવી છે, જેના કારણે તેમના વાહનો પાર્ક કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

પીએમ મોદી મજૂરોને પણ મળ્યા

ITPO કોમ્પ્લેક્સમાં હવન અને પૂજા બાદ વડાપ્રધાન મોદીએ મજૂરોને મળ્યા અને સન્માન કર્યું.

સંકુલની સુંદરતા મનને મોહી લેશે

G20 સમિટ માટે તૈયાર કરાયેલા આ સંકુલની સુંદરતા એવી છે કે જે પણ તેને જોશે તે ખુશ થઈ જશે. તેની ગુણવત્તાના કારણે તેને વિશ્વના 10 સૌથી મોટા પ્રદર્શન અને સંમેલન સંકુલની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ IECC સંકુલ જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધા કરે છે.  ITPO ની માલિકીની સાઇટના પુનઃવિકાસની જવાબદારી NBCC (India) Limitedને આપવામાં આવી હતી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">