Breaking News : PM Modiએ કરી જાહેરાત, મહિલા અનામત બિલનું નામ હશે નારી શક્તિ વંદન કાયદો

women reservation bill : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે મહિલા અનામત બિલનું નામ 'નારી શક્તિ વંદન એક્ટ' હશે. તેમણે કહ્યું કે આ કાયદાના અમલ પછી આપણું લોકતંત્ર વધુ મજબૂત બનશે. અમારી સરકાર આ કાયદાને કાયદો બનાવવા મક્કમ છે. મહિલા આરક્ષણ બિલની અવધિ 15 વર્ષ હશે. જો કે, સંસદ પાસે આ સમયગાળો વધારવાની સત્તા હશે. મેઘવાલે કહ્યું કે આ કાયદો પસાર થયા બાદ લોકસભામાં મહિલા સીટોની સંખ્યા વધીને 181 થઈ જશે.

Breaking News : PM Modiએ કરી જાહેરાત, મહિલા અનામત બિલનું નામ હશે નારી શક્તિ વંદન કાયદો
Nari Shakti Vandan Act
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 2:29 PM

Delhi : કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) જાહેરાત કરી હતી કે મહિલા અનામત બિલનું નામ ‘નારી શક્તિ વંદન એક્ટ’ હશે. તેમણે કહ્યું કે આ કાયદાના અમલ પછી આપણું લોકતંત્ર વધુ મજબૂત બનશે. અમારી સરકાર આ કાયદાને કાયદો બનાવવા મક્કમ છે. જ્યારે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.

બિલના ડ્રાફ્ટ અનુસાર, દિલ્હી સહિત સંસદ અને તમામ વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હશે. મોટી વાત એ છે કે SC-ST વર્ગ માટે ક્વોટાની અંદર ક્વોટા લાગુ કરવામાં આવશે. મતલબ કે 33 ટકા અનામતની અંદર SC-STમાં સમાવિષ્ટ જાતિઓ માટે અનામતની જોગવાઈ હશે. પરંતુ ઓબીસી વર્ગ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

આ પણ વાંચો : PHOTOS : Pakistanમાં ચાલે છે આ અજીબોગરીબ બાઇક, લોકોએ કહ્યુ સસ્તો ‘જુગાડ’

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે મહિલા આરક્ષણ બિલની અવધિ 15 વર્ષ હશે. જો કે, સંસદ પાસે આ સમયગાળો વધારવાની સત્તા હશે. મેઘવાલે કહ્યું કે આ કાયદો પસાર થયા બાદ લોકસભામાં મહિલા સીટોની સંખ્યા વધીને 181 થઈ જશે. હાલ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 82 છે.

આ પણ વાંચો :  New York News: બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનને ન્યૂયોર્કમાં છેલ્લી ક્ષણે બોલતા અટકાવાઈ, આ છે કારણ

બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે સીમાંકન પછી જ અનામત લાગુ કરવામાં આવશે. બિલના ડ્રાફ્ટ અનુસાર સીમાંકન માટે કમિશનની રચના કરવામાં આવશે. સીમાંકન બાદ સીટોમાં લગભગ 30 ટકાનો વધારો થશે. સીમાંકન સંસદ અને વિધાનસભા બંને માટે હશે.

નારી શક્તિ વંદન એક્ટ માટે બહેનો અને દીકરીઓને અભિનંદન – PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે જો બિલ કાયદો બનશે તો સંસદમાં મહિલાઓની સંખ્યા અનેકગણી વધી જશે. હું તમામ સાંસદોને બિલ પાસ કરવા વિનંતી કરું છું. હું નારી શક્તિ વંદન કાયદા માટે દેશની તમામ બહેનો અને દીકરીઓને અભિનંદન આપું છું. 19મી સપ્ટેમ્બરના આજનો વખાણ ઈતિહાસમાં નોંધાશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">