Breaking News: મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, PM મોદીની જાહેરાતના 24 કલાકમાં જ લેવાયો નિર્ણય

15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે.

Breaking News: મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, PM મોદીની જાહેરાતના 24 કલાકમાં જ લેવાયો નિર્ણય
modi cabinet approves vishwakarma yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 2:58 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

વિશ્વકર્મા યોજના લાગુ

મળતી માહિતી મુજબ, આ યોજના સપ્ટેમ્બરમાં વિશ્વકર્મા જયંતિના દિવસે શરૂ કરવામાં આવશે. કેન્દ્રની આ યોજનાનો હેતુ સોની, કડિયા, વાળંદ, લુહાર જેવા કામ કરતા લોકોને મદદ કરવાનો છે. લાલ કિલ્લા પરથી જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે શરૂઆતમાં આ યોજના 15,000 કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ કરવામાં આવશે અને બાદમાં તેમાં વધારો કરવામાં આવશે.

બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી, જેનો હેતુ આ વર્ગને તાલીમ અને સાધનો આપવાનો હશે. લોન્ચ કરતી વખતે કેન્દ્ર સરકાર આ યોજના વિશે વિગતવાર માહિતી આપશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાતો

મંગળવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું ત્યારે તેમણે મહત્વની જાહેરાત કરી હતી. PM મોદીએ વિશ્વકર્મા સ્કીમ ઉપરાંત ‘લખપતિ દીદી’ વિશે પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ માહિતી આપી હતી કે સરકારનું લક્ષ્ય 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું છે, આના દ્વારા ગ્રામીણ મહિલાઓને ડ્રોન ચલાવવા અને તેનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવશે, તેનો મુખ્ય ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં થશે.

આ સ્કીમ સિવાય પીએમ મોદીએ મધ્યમ વર્ગના લોકો માટે હોમ લોનના વ્યાજમાં થોડી રાહત આપવાની વાત કરી હતી. કેન્દ્ર સરકારે શહેરમાં રહેતા આટલા મોટા વર્ગના લોકો, અનધિકૃત વસાહતોમાં રહેતા અને ભાડાના મકાનમાં રહેતા લોકોને મદદ કરવા માટે આ મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે જેઓ શહેરમાં પોતાનું મકાન બનાવવા માંગે છે. ટૂંક સમયમાં આ સ્કીમ સંબંધિત માહિતી પણ શેર કરવામાં આવશે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">