Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, PM મોદીની જાહેરાતના 24 કલાકમાં જ લેવાયો નિર્ણય

15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે.

Breaking News: મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, PM મોદીની જાહેરાતના 24 કલાકમાં જ લેવાયો નિર્ણય
modi cabinet approves vishwakarma yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 2:58 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

વિશ્વકર્મા યોજના લાગુ

મળતી માહિતી મુજબ, આ યોજના સપ્ટેમ્બરમાં વિશ્વકર્મા જયંતિના દિવસે શરૂ કરવામાં આવશે. કેન્દ્રની આ યોજનાનો હેતુ સોની, કડિયા, વાળંદ, લુહાર જેવા કામ કરતા લોકોને મદદ કરવાનો છે. લાલ કિલ્લા પરથી જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે શરૂઆતમાં આ યોજના 15,000 કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ કરવામાં આવશે અને બાદમાં તેમાં વધારો કરવામાં આવશે.

બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી, જેનો હેતુ આ વર્ગને તાલીમ અને સાધનો આપવાનો હશે. લોન્ચ કરતી વખતે કેન્દ્ર સરકાર આ યોજના વિશે વિગતવાર માહિતી આપશે.

'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?

PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાતો

મંગળવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું ત્યારે તેમણે મહત્વની જાહેરાત કરી હતી. PM મોદીએ વિશ્વકર્મા સ્કીમ ઉપરાંત ‘લખપતિ દીદી’ વિશે પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ માહિતી આપી હતી કે સરકારનું લક્ષ્ય 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું છે, આના દ્વારા ગ્રામીણ મહિલાઓને ડ્રોન ચલાવવા અને તેનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવશે, તેનો મુખ્ય ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં થશે.

આ સ્કીમ સિવાય પીએમ મોદીએ મધ્યમ વર્ગના લોકો માટે હોમ લોનના વ્યાજમાં થોડી રાહત આપવાની વાત કરી હતી. કેન્દ્ર સરકારે શહેરમાં રહેતા આટલા મોટા વર્ગના લોકો, અનધિકૃત વસાહતોમાં રહેતા અને ભાડાના મકાનમાં રહેતા લોકોને મદદ કરવા માટે આ મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે જેઓ શહેરમાં પોતાનું મકાન બનાવવા માંગે છે. ટૂંક સમયમાં આ સ્કીમ સંબંધિત માહિતી પણ શેર કરવામાં આવશે.

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">