Breaking News: મથુરા- બાંકે બિહારી મંદિર પાસે 3 માળની ઇમારત ધરાશાયી, 5નાં મોત, 10 થી વધુ દટાયા હોવાની આશંકા

મથુરાના બાંકે બિહારી મંદિર પાસે મંગળવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. ભારે વરસાદને કારણે ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં લગભગ 12 લોકો કાટમાળ નીચે દટાયા હતા. જેમાંથી પાંચના મોત થયાની માહિતી મળી રહી છે.

Breaking News: મથુરા- બાંકે બિહારી મંદિર પાસે 3 માળની ઇમારત ધરાશાયી, 5નાં મોત, 10 થી વધુ દટાયા હોવાની આશંકા
Breaking News: 3 storied building collapses near Banke Bihari temple in Mathura, 5 dead, more than 10 feared buried
Follow Us:
| Updated on: Aug 15, 2023 | 7:36 PM

મથુરાના બાંકે બિહારી મંદિર પાસે મંગળવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. ભારે વરસાદના કારણે ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં 12થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા. તેમાંથી પાંચના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

અકસ્માત સ્થળ પરથી લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે. આ સાથે ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. કાટમાળ હટાવવા માટે જેસીબી મશીન મુકવામાં આવ્યું છે. એસએસપી અને ડીએમ પોતે બચાવ કામગીરીના સ્થળે હાજર છે.

ઘટના અંગે માહિતી આપતા SSP શૈલેષ પાંડેએ જણાવ્યું કે, દુસાયત વિસ્તાર પાસે એક જૂનું ત્રણ માળનું મકાન હતું. ઘરનો ઉપરનો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો, જેના કારણે 11 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. નજીકમાં પોલીસ સ્ટેશન અને ચોકી હતી. લોકોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

SSP શૈલેષ પાંડેએ જણાવ્યું કે કાટમાળ નીચે કુલ 11 લોકો દટાયા છે. તમામને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં બે લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. અને નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને નજીકની 100 બેડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જોકે SSPએ પોતાના નિવેદનમાં પાંચના મોતની પુષ્ટિ કરી નથી.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">