ટ્રેનમાં સફર કરવાનું વિચારી રહ્યાં હોય તો તમારે આ નિયમોનું કરવું પડશે પાલન, જાણો વિગત

રેલવેના માધ્યમથી લોકો પોતાના ઘરે પહોંચી શકે તે માટે સરકારે પેસેન્જર ટ્રેનને પરવાનગી આપી છે.  આજે 6 વાગ્યાથી દેશના મુખ્ય શહેરો સુધી પહોંચવાનું બુકિંગ કરાવી શકાશે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે પણ પેસેન્જર ટ્રેન દોડશે. જો કે આ મુસાફરી માટે ટીકિટ બુકિંગ ઓનલાઈન જ રહેશે. કોઈપણ રીતે ઓફલાઈન ટીકીટ આપવામાં આવશે નહીં. આ સિવાય અન્ય ગાઈડલાઈન […]

ટ્રેનમાં સફર કરવાનું વિચારી રહ્યાં હોય તો તમારે આ નિયમોનું કરવું પડશે પાલન, જાણો વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:41 AM

રેલવેના માધ્યમથી લોકો પોતાના ઘરે પહોંચી શકે તે માટે સરકારે પેસેન્જર ટ્રેનને પરવાનગી આપી છે.  આજે 6 વાગ્યાથી દેશના મુખ્ય શહેરો સુધી પહોંચવાનું બુકિંગ કરાવી શકાશે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે પણ પેસેન્જર ટ્રેન દોડશે. જો કે આ મુસાફરી માટે ટીકિટ બુકિંગ ઓનલાઈન જ રહેશે. કોઈપણ રીતે ઓફલાઈન ટીકીટ આપવામાં આવશે નહીં. આ સિવાય અન્ય ગાઈડલાઈન સરકારે બનાવી છે જેનું પણ યાત્રીઓએ પાલન કરવાનું રહેશે. જો તમારા વિસ્તારમાં કર્ફ્યુ હોય તો અલગથી રેલવે સ્ટેશન સુધી પરમિશન લેવાની જરુર નથી. તમે ટ્રેનની ટીકિટના કન્ફર્મેશન મેસેજ સાથે સફર કરી શકશો. આ અંગે પણ સરકારે એડવાઈઝરી જારી કરી છે. જુઓ વીડિયોમાં અન્ય કઈ કઈ બાબતોનું મુસાફરી વખતે ધ્યાન રાખવાનું રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આ પણ વાંચો :  પેસેન્જર ટ્રેન સેવા માટે રેલવેએ નવો સમય કર્યો જાહેર, હવે 6 વાગ્યાથી કરી શકાશે ઓનલાઈન બુકિંગ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">