અનુરાગ કશ્યપ ફરી એક વખત સપડાયા વિવાદમાં, sacred games-2ને લઈને નોંધાઈ ફરિયાદ
બોલીવુડ ફિલ્મોના ડાયરેક્ટર અનુરાગ કશ્યપ વધુ એક વિવાદમાં સપડાયા છે. આ વખતે એક વેબ સિરીઝ સેકરેડ ગેમ્સ-2 માં સીનને લઈને તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જેમા શીખ સમુદાયના લોકોની ભાવના દુભાવવાનો આરોપ લગાવાયો છે. તાજેતરમાં જ અનુરાજ કશ્યપની એક વેબસિરીઝનો બીજો ભાગ રિલીઝ થયો છે. આ પણ વાંચો: નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ […]
બોલીવુડ ફિલ્મોના ડાયરેક્ટર અનુરાગ કશ્યપ વધુ એક વિવાદમાં સપડાયા છે. આ વખતે એક વેબ સિરીઝ સેકરેડ ગેમ્સ-2 માં સીનને લઈને તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જેમા શીખ સમુદાયના લોકોની ભાવના દુભાવવાનો આરોપ લગાવાયો છે. તાજેતરમાં જ અનુરાજ કશ્યપની એક વેબસિરીઝનો બીજો ભાગ રિલીઝ થયો છે.
આ પણ વાંચો: નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ, PM મોદી રહેવાના હતા હાજર
જેમા અભિનેતા સૈફઅલી ખાન શીખ વ્યક્તિનો રોલ કરે છે. જેમા એક સીનમાં તેઓ પોતાના હાથમાં રહેલું કડું કાઢીને નદીમાં ફેંકી દે છે. ત્યારે દિલ્લી ભાજપના પ્રવક્તા તજિંન્દર બગ્ગાએ આ સીનને લઈને શીખ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ફરીયાદ કરી કે, કડુ શીખ ધર્મમાં એક પવિત્ર અને અભિન્ન વસ્તુ માનવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેને સંપૂર્ણ વિશ્વાસ અને આદર સાથે પહેરવામા આવે છે. ત્યારે અનુરાગ કશ્યપે પોતાની વેબસિરીઝમાં આવો સીન દર્શાવીને કડાનું અપમાન કર્યું છે. તેમણે અનુરાગ કશ્યપ પર જાણી જોઈને આવો સીન ઉમેરવાનો આક્ષેપ કર્યો.
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો