Bharat Bandh: આવતીકાલે ભારતબંધનું એલાન, સવારે 6 વાગ્યાથી રસ્તા જામ કરશે ખેડૂતો

છેલ્લા 4 મહિનાથી ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સંયૂક્ત કિસાન મોર્ચાએ 26 માર્ચ એટલે આવતીકાલે ભારત બંધ (Bharat bandh)નું એલાન કર્યુ છે.

Bharat Bandh: આવતીકાલે ભારતબંધનું એલાન, સવારે 6 વાગ્યાથી રસ્તા જામ કરશે ખેડૂતો
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Mar 25, 2021 | 10:20 PM

છેલ્લા 4 મહિનાથી ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સંયૂક્ત કિસાન મોર્ચાએ 26 માર્ચ એટલે આવતીકાલે ભારત બંધ (Bharat bandh)નું એલાન કર્યુ છે. આવતીકાલે ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી લગભગ 12 કલાકનું હશે. આ દરમિયાન દેશભરમાં તમામ રસ્તાઓ, રેલવે પરિવહન, બજાર અને અન્ય સાર્વજનિક સ્થળોને બંધ કરવામાં આવશે. ખેડૂત નેતા બૂટા સિંહ બુર્જગિલે કહ્યું હતું કે અમે 26 માર્ચે પૂર્ણ ભારત બંધને ઓબ્જર્વ કરશે, કારણ કે ખેડૂત આંદોલન માટે 4 મહિના પૂરા થઈ જશે. તેમને કહ્યું હતું કે આ બંધ સવારથી સાંજ સુધી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે.

સંયૂક્ત ખેડૂત મોર્ચાએ સાફ કર્યુ છે કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમાં ભારત બંધનું એલાન થશે નહીં. આ અઠવાડિયાની શરૂઆત વિરોધ પ્રદર્શન કરનારા કિસાન સંઘોએ દેશના નાગરિકોને ભારત બંધને સફળ બનાવવા માટે આગ્રહ કર્યો હતો. કિસાન નેતા દર્શન પાલે કહ્યું કે અમે દેશના લોકોને આ ભારત બંધને સફળ બનાવવા અને અન્નદાતાનું સન્માન કરવાની અપીલ કરીએ છીએ. આંધ્રપ્રદેશમાં વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીએ આવતીકાલે ભારત બંધને સમર્થન આપ્યું છે. પાર્ટી વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણના કેન્દ્રના નિર્ણયના વિરૂદ્ધ આ દરમિયાન પ્રદર્શન કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તાત્કાલિક સેવાઓમાં છૂટ

આંધ્રપ્રદેશના પરિવહન, સૂચના અને જનસંપર્ક મંત્રી પર્ણી વેંકટરામૈયા ઉર્ફ નાની મુજબ રાજ્ય સરકાર સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણની વિરૂદ્ધ છે. આ સંબંધમા મુખ્યપ્રધાન વાઈએસ જગન મોહન રેડ્ડી કેન્દ્ર સરકારને ચિઠ્ઠીઓ મોકલવામાં આવી હતી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરે છે. આ પ્લાન્ટને સ્થાપિત કરવામાં તેલુગુ લોકોનું મોટુ યોગદાન રહ્યું છે. આંધ્રપ્રદેશમાં તમામ સરકારી સંસ્થાઓ બપોરે 1 વાગ્યા બાદ ખુલશે અને આરટીસી બસો પણ બપોર બાદ શરૂ થઈ જશે અને તમામ તાત્કાલિક સેવાઓ બંધ દરમિયાન ચાલતી રહેશે.

આ પણ વાંચો: Ahmedabad : ઇસનપુર પોલીસનું કોરોના જાગૃતિ અભિયાન, લોકોને સામાજિક અંતર જાળવવા અપીલ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">