BCCIનાં બેંક ખાતામાં 5,526 કરોડ રૂપિયા અને 2292 કરોડની FD છતા 10 મહિનાથી નથી આપી તેના સ્ટાર ખેલાડીઓને સેલેરી,વાંચો શું છે કારણ

  દુનિયાનાં સૌથી વધારે અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ-BCCIએ પોતાના સ્ટાર ખેલાડીઓને છેલ્લા 10 મહિનાથી પગાર નથી આપ્યો. બોર્ડનાં સેન્ટ્ર્લ કોન્ટ્ર્કેટ સાથે જોડાયેલા 27 ખેલાડીઓને પાછલા ઓક્ટોબર પછી પોતાના પગાર અને ત્રણ મહિનાનો હપ્તો તેમજ મેચ ફી એક સાથે મળે તેની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCI પોતાની સાથે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટથી જોડાયેલા […]

BCCIનાં બેંક ખાતામાં 5,526 કરોડ રૂપિયા અને 2292 કરોડની FD છતા 10 મહિનાથી નથી આપી તેના સ્ટાર ખેલાડીઓને સેલેરી,વાંચો શું છે કારણ
http://tv9gujarati.in/bcci-e-10-mahina…o-shu-cxhe-karan/
Follow Us:
| Updated on: Aug 03, 2020 | 7:42 AM

દુનિયાનાં સૌથી વધારે અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ-BCCIએ પોતાના સ્ટાર ખેલાડીઓને છેલ્લા 10 મહિનાથી પગાર નથી આપ્યો. બોર્ડનાં સેન્ટ્ર્લ કોન્ટ્ર્કેટ સાથે જોડાયેલા 27 ખેલાડીઓને પાછલા ઓક્ટોબર પછી પોતાના પગાર અને ત્રણ મહિનાનો હપ્તો તેમજ મેચ ફી એક સાથે મળે તેની રાહ જોઈ રહ્યા છે.

જણાવી દઈએકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCI પોતાની સાથે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટથી જોડાયેલા ખેલાડીઓને તેના ગ્રેડીંગનાં હિસાબથી વર્ષમાં ચાર વાર રકમની ચુકવણી કરે છે. ખેલાડીઓને આવી રકમ પાછલા ઓક્ટોબરમાં મળી હતી. આ સિવાય ખેલાડીઓની મેચ ફી પણ બાકી છે. ડિસેમ્બર 2019 પછી ટીમ ઈન્ડિયાએ 2 ટેસ્ટ,9 વન ડે અને 8 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, બોર્ડે હજુ સુધી તે રકમ પણ તેમને ચુકવી નથી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

એક માહિતિ પ્રમાણે બોર્ડે જે ખેલાડીઓને આ પૈસા ચુકવવાના છે તે હવે 99 કરોડ પર રકમ પહોચી ગઈ છે. આ પૈસા ગ્રેડીંગ મુજબ તેમનામાં વહેચાશે. ગ્રેડ-એમાં વિરાટ કોહલી, રોહીત શર્મા અને જસપ્રીત બુમરાહને વર્ષનાં 7 કરોડ રૂપિયા મળે છે. એજ રીતે ગ્રેડ  A,B,Cને 5 કરોડ, 3 કરોડ અને વર્ષનાં 1 કરોડ મળે છે. એજ રીતે અગર મેચ ફીની વાત કરીએ તો ટેસ્ટમાં 15 લાખ, વન ડેમાં 6 લાખ અને T-20માં 3 લાખ પ્રતિ મેચ ફી નક્કી જ છે.

BCCIએ જે પોતાની પાછલી બેલેન્સ શીટ જોહેર કરી છે તે મુજબ 2018 સુધી તેના બેંક ખાતામાં કુલ 5,526 કરોડ રૂપિયા જમા છે, જેમાં 2292 કરોડની FDનો પણ સમાવેશ થાય છે. એ સિવાય એપ્રિલ 2018માં બોર્ડે સ્ટાર ટીવી સાથે 6,138.1 કરોડમાં પાંચ વર્ષ માટે પ્રસારણની ડીલ પણ કરી હતી.રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ સાથે જોડાયેલા 8 ખેલાડીઓએ આ અંગે પુષ્ટી કરીને કહ્યું છે કે પાછલા 10 મહિનાથી બોર્ડે કોઈ ચુકવણું નથી કર્યું.BCCIનાં ખજાનચી અરૂણ ઘૂમલે જો કે આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી. જો કે બોર્ડ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો તેના સંચાલનમાં ચાલી રહેલી અનિશ્ચિતતાને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

 पाकिस्तान के खिलाफ विराट कोहली ने खेली है करियर की बेस्ट पारी: गौतम गंभीर

બોર્ડ પછી ડિસેમ્બરથી જ મુખ્ય ફાયનાન્સિઅલ અધિકારી નથી. એ સિવાય પાછલા અમુક મહિનાઓથી CEO અને ક્રિકેટ ઓપરેશન્સની પોસ્ટ પણ ખાલી છે. બોર્ડનાં બંધારણ મુજબ BCCIનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ પણ સમાપ્તિ તરફ છે. BCCIએ સુપ્રીમ કોર્ટમાં આ કુલીંગ ઓફ પીરીયડ રદ કરવાનાં સંદર્ભમાં અરજી પણ દાખલ કરી છે જેનાથી બંને અધિકારી પોતાની પોસ્ટ પર બનેલા રહે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">