અયોધ્યા કેસ: રામમંદિર પર આવનારા SCના ચૂકાદાને લઈ ભાજપ હાઈ કમાન્ડે ગુજરાતના નેતાઓને આપી આ કડક સૂચના, જુઓ VIDEO

 ગાંધીનગરમાં કમલમ ખાતે મળેલી બેઠકમાં રામ મંદિરના વિષયને ધ્યાને લઈને ભાજપના નેતાઓને કડક સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ કોઈ પણ પ્રકારના કાર્યક્રમ ન યોજવા આદેશ કરવામાં આવ્યો છે. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio […]

અયોધ્યા કેસ: રામમંદિર પર આવનારા SCના ચૂકાદાને લઈ ભાજપ હાઈ કમાન્ડે ગુજરાતના નેતાઓને આપી આ કડક સૂચના, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 02, 2019 | 9:06 AM

ગાંધીનગરમાં કમલમ ખાતે મળેલી બેઠકમાં રામ મંદિરના વિષયને ધ્યાને લઈને ભાજપના નેતાઓને કડક સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ કોઈ પણ પ્રકારના કાર્યક્રમ ન યોજવા આદેશ કરવામાં આવ્યો છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત પક્ષની સૂચના સિવાય કોઈ પણ પ્રકારના નિવેદનથી બચવા પણ આદેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ભાજપ દ્વારા જે સૂચના આપવામાં આવી હતી, તે આજની બેઠકમાં ગુજરાત પ્રદેશના નેતાઓને આપવામાં આવી છે. નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે પક્ષના નિયમોનું કડકપણે પાલન કરવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">