Gujarati NewsNationalAmbani family will help for martyr children pulwama attack pulwamama shahid thayela jawano na balko mate aagal aavyo ambani parivar
પુલવામામાં શહીદ થયેલા જવાનોના બાળકોની વ્હારે આવ્યો અંબાણી પરીવાર, ઉપાડી આ મોટી જવાબદારી
રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું કે તેઓ પુલવામામાં થયેલ આંતકી હુમલામાં શહીદ થયેલાં બધાં જ જવાનોના બાળકોનું શિક્ષણ અને તેમના પરિવારોનું આજીવન ભરણ-પોષણ કરવાની આજીવિકાની સંપૂર્ણ જવાબદારી લેવા માટે તૈયાર છે. TV9 Gujarati Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા […]
Follow us on
રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું કે તેઓ પુલવામામાં થયેલ આંતકી હુમલામાં શહીદ થયેલાં બધાં જ જવાનોના બાળકોનું શિક્ષણ અને તેમના પરિવારોનું આજીવન ભરણ-પોષણ કરવાની આજીવિકાની સંપૂર્ણ જવાબદારી લેવા માટે તૈયાર છે.
રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું હતું કે તેમની હોસ્પિટલ ઘાયલ જવાનોની સારી સારવાર કરવા માટે પણ તૈયાર છે. આપણાં સુરક્ષાદળોની સેવા કરવા માટે સરકાર રિલાયન્સ ફાઉન્ડેશનને કોઈ અન્ય જવાબદારી પણ આપશે તો તેના માટે પણ અમે હંમેશા તૈયાર છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પરોપકારી એકમ છે.