પુલવામામાં શહીદ થયેલા જવાનોના બાળકોની વ્હારે આવ્યો અંબાણી પરીવાર, ઉપાડી આ મોટી જવાબદારી

|

Feb 17, 2019 | 8:32 AM

રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું કે તેઓ પુલવામામાં થયેલ આંતકી હુમલામાં શહીદ થયેલાં બધાં જ જવાનોના બાળકોનું શિક્ષણ અને તેમના પરિવારોનું આજીવન ભરણ-પોષણ કરવાની આજીવિકાની સંપૂર્ણ જવાબદારી લેવા માટે તૈયાર છે. TV9 Gujarati   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા […]

પુલવામામાં શહીદ થયેલા જવાનોના બાળકોની વ્હારે આવ્યો અંબાણી પરીવાર, ઉપાડી આ મોટી જવાબદારી

Follow us on

રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું કે તેઓ પુલવામામાં થયેલ આંતકી હુમલામાં શહીદ થયેલાં બધાં જ જવાનોના બાળકોનું શિક્ષણ અને તેમના પરિવારોનું આજીવન ભરણ-પોષણ કરવાની આજીવિકાની સંપૂર્ણ જવાબદારી લેવા માટે તૈયાર છે.

TV9 Gujarati

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું હતું કે તેમની હોસ્પિટલ ઘાયલ જવાનોની સારી સારવાર કરવા માટે પણ તૈયાર છે. આપણાં સુરક્ષાદળોની સેવા કરવા માટે સરકાર રિલાયન્સ ફાઉન્ડેશનને કોઈ અન્ય જવાબદારી પણ આપશે તો તેના માટે પણ અમે હંમેશા તૈયાર છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પરોપકારી એકમ છે.

[yop_poll id=1493]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:54 pm, Sat, 16 February 19

Next Article