જેલમાં બંધ આસારામ બાપુના શહેરમા હોર્ડિંગ્સ શું લાગ્યા કે થઈ ગયો હંગામો!

યોનશોષણના આરોપી આસારામના હોર્ડિંગ્સ ફરી અમદાવાદમાં લાગ્યા છે. આ વખતે આસારામના હોર્ડિંગમાં સાચો પ્રેમ દિવસ અને માતા-પિતા પૂજન દિવસ 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવાની વાત નજરે પડી છે. યોન શોષણ અને બળાત્કારના કેસમાં જેલમાં રહેલાં આસારામના અમદાવાદમાં ફરી હોર્ડિંગ્સ લાગતા ચકચાર મચી છે. અમદાવાદના શિવરંજની બ્રિઝ પાસે આસારામના ફોટા સાથે હોર્ડિંગ્સ  લાગ્યા છે. જેમાં 14મી ફેબ્રુઆરીએ […]

જેલમાં બંધ આસારામ બાપુના શહેરમા હોર્ડિંગ્સ શું લાગ્યા કે થઈ ગયો હંગામો!
Follow Us:
Maulik Mehta
| Edited By: | Updated on: Feb 12, 2019 | 9:49 AM

યોનશોષણના આરોપી આસારામના હોર્ડિંગ્સ ફરી અમદાવાદમાં લાગ્યા છે. આ વખતે આસારામના હોર્ડિંગમાં સાચો પ્રેમ દિવસ અને માતા-પિતા પૂજન દિવસ 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવાની વાત નજરે પડી છે.

યોન શોષણ અને બળાત્કારના કેસમાં જેલમાં રહેલાં આસારામના અમદાવાદમાં ફરી હોર્ડિંગ્સ લાગતા ચકચાર મચી છે. અમદાવાદના શિવરંજની બ્રિઝ પાસે આસારામના ફોટા સાથે હોર્ડિંગ્સ  લાગ્યા છે. જેમાં 14મી ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરાઇ છે. આ કાર્યક્રમ તરીકે પ્રેરણાસ્ત્રોતમાં આસારામ બાપુનું નામ લખવામાં આવ્યું છે. આ હોર્ડિંગ્સમાં એવું સુચવવામાં આવ્યું છે આવો સાચો પ્રેમ દિવસ મનાવીએ અને માતા-પિતાનું પૂજન કરીએ. કઇ સંસ્થા દ્રારા આ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા તેનો ઉલ્લેખ કરાયો નથી. હોર્ડિંગ પરથી લાગી રહ્યું છે કે આ હોર્ડિંગ્સ આસારામ સાથે સંબંધિત સંસ્થાએ જ લગાવ્યાં છે.

TV9 Gujarati

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આજે જ્યારે આશારામની આબરુના ધજાગરા ઉડી ગયા છે, ત્યારે આશારામ સાથે સંકળાયેલી સંસ્થા આવા કાર્યક્રમો યોજી, હોર્ડિંગ્સ મુકીને આસારામની ગુમાવી ચુકેલી ઇજ્જતને પાછી મેળવવા પ્રયત્ન કરી રહી છે. સવાલ એ છે કે જે વ્યક્તિ હાલ જેલમાં છે, તેના પર બળાત્કાર જેવા ગંભીર આરોપ છે, તેના ફોટોગ્રાફ્સ હોર્ડિંગ્સમાં છાપવાની કોર્પોરેશને કઇ રીતે મંજુરી આપી દીધી. શું ફરીવાર કોર્પોરેશનના અધિકારીઓને આ અંગે અંધારામાં રાખવામાં આવ્યા છે કે શું વગેરે સવાલો હાલ ચર્ચામાં છે.

[yop_poll id=1349]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">