અદભૂત મંદિરની તૈયારી, વડાપ્રધાન મોદીએ રામમંદિરની શિલા મુકી
વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા અને રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા. શિલાન્યાસ માટે વડાપ્રધાન મોદી પૂજન કર્યુ. સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ, મોહન ભાગવત પણ હાજર છે. વડાપ્રધાન મોદીએ રામમંદિરનું ભૂમિપૂજન સંપન્ન કર્યુ. PM Narendra Modi, Uttar Pradesh Governor Anandiben Patel […]
વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા અને રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા. શિલાન્યાસ માટે વડાપ્રધાન મોદી પૂજન કર્યુ. સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ, મોહન ભાગવત પણ હાજર છે. વડાપ્રધાન મોદીએ રામમંદિરનું ભૂમિપૂજન સંપન્ન કર્યુ.
PM Narendra Modi, Uttar Pradesh Governor Anandiben Patel and RSS Chief Mohan Bhagwat take part in 'Bhoomi Pujan' at Ram Janambhoomi site in #Ayodhya.
175 guests are present for the ‘Bhoomi Pujan’ #RamTemple.#TV9News #RamMandirAyodhya #RamMandirAyodhyaupdate pic.twitter.com/npr0Z5YPCm
— tv9gujarati (@tv9gujarati) August 5, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો