24 કલાકમાં સૌથી વધારે 705 દર્દીએ કોરોના વાઈરસ સામે જીત્યો જંગ, જાણો વિગત

|

Sep 29, 2020 | 4:14 PM

કોરોના વાઈરસના કાળા કેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં કોરોના વાઈરસની સામે જંગ લડીને ઘરે પરત ફરનારા લોકોની દરરોજની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થવાનો દર 17.48 ટકા છે. અત્યાર સુધીમાં 3548 લોકો સરકારના જણાવ્યા અનુસાર સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. મંત્રાલયે જાણકારી આપી કે કોરોના વાઈરસને હરાવવા […]

24 કલાકમાં સૌથી વધારે 705 દર્દીએ કોરોના વાઈરસ સામે જીત્યો જંગ, જાણો વિગત

Follow us on

કોરોના વાઈરસના કાળા કેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં કોરોના વાઈરસની સામે જંગ લડીને ઘરે પરત ફરનારા લોકોની દરરોજની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થવાનો દર 17.48 ટકા છે. અત્યાર સુધીમાં 3548 લોકો સરકારના જણાવ્યા અનુસાર સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. મંત્રાલયે જાણકારી આપી કે કોરોના વાઈરસને હરાવવા માટે વિવિધ ક્ષેત્રમાં 1.24 કરોડ લોકો કોરોના વોરિયર્સ બનીને સહકાર આપી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 552 કેસ, મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 19,162 છે એવી જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આપી છે. જ્યારે તેઓએ સૌથી સારા સમાચાર આપ્યા છે કે સોમવારના રોજ 705 લોકો એવા છે જેને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે કોરોના વાઈરસના લીધે 609 લોકોએ દેશમાં જીવ ગુમાવ્યો છે. જો કે 20 એપ્રિલના રોજ સૌથી વધારે દર્દીઓ સ્વસ્થ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં કોરોના વાઈરસના ટેસ્ટ અંગે જાણકારી આઈસીએમઆર(ICMR)ના અધિકારી દ્વારા આપવામાં હતી. જેમાં કહેવામાં આવ્યું કે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ પર 2 દિવસ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ રેપિડ ટેસ્ટ કીટને લઈને રાજસ્થાન સરકારે સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે તેઓના ટેસ્ટિંગમાં આ કીટ વિશ્વસનીય જણાઈ આવી નથી. જે બાબતે આઈસીએમઆર ટીમ મોકલશે અને બાદમાં જ રેપિડ ટેસ્ટ અંગે કોઈ નિર્ણય લઈ શકાશે. દેશમાં કોરોના વાઈરસના કુલ 4,49,810 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સોમવારના રોજ 35 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

 


[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:55 pm, Tue, 21 April 20

Next Article