Gujarati NewsNational5 terrorists killed in an operation in jammu kashmir jammu kashmir ma sena ane aatankio vache gharshan 5 aatankio thar
જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 5 આતંકીઓ ઠાર
કોરોનાકાળમાં પણ આતંકીઓની ઘુષણખોરી અટકી નથી. જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ભારતીય સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ […]
Follow us on
કોરોનાકાળમાં પણ આતંકીઓની ઘુષણખોરી અટકી નથી. જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ભારતીય સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.