VIDEO: જમ્મૂ કાશ્મીરમાં યુરોપિયન સાંસદોની મુલાકાત વચ્ચે આતંકી હુમલો, આતંકીઓએ 5 મજૂરોની ગોળી મારી કરી હત્યા

|

Oct 30, 2019 | 5:11 AM

  Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા […]

VIDEO: જમ્મૂ કાશ્મીરમાં યુરોપિયન સાંસદોની મુલાકાત વચ્ચે આતંકી હુમલો, આતંકીઓએ 5 મજૂરોની ગોળી મારી કરી હત્યા

Follow us on

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં 5 જેટલા બિન કાશ્મીરી મજૂરોની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. જ્યારે આ હુમલામાં એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હુમલો ત્યારે થયો જ્યારે યુરોપિયન સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આતંકવાદી હુમલાનો શિકાર બનેલા તમામ મજૂરો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના રહેવાસી હતા. ત્યારે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દુ:ખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનોને તમામ પ્રકારની સહાય કરવાની જાહેરાત કરી છે. જો કે આતંકી હુમલા બાદ સુરક્ષા વિભાગોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવ્યા બાદનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: PM મોદી, અમિત શાહ સહિત આ ક્રિકેટર પર થઈ શકે છે આતંકવાદી હુમલો, સુરક્ષા વધારવાનો નિર્દેશ

Next Article