Oxygen Express Trains : 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ દેશભરમાં 30 હજાર ટનથી વધારે ‘પ્રાણવાયુ’ પહોચાડ્યો

Oxygen Express Trains : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશભરની હોસ્પિટલોમાં મેડીકલ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા રેલવે દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Oxygen Express Trains : 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ દેશભરમાં 30 હજાર ટનથી વધારે 'પ્રાણવાયુ' પહોચાડ્યો
Oxygen Express Train, PHOTO : Reuters photo
Follow Us:
| Updated on: Jun 13, 2021 | 7:31 PM

Oxygen Express Trains : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (2nd Wave of Corona) દરમિયાન દેશભરની હોસ્પિટલોમાં મેડીકલ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા રેલવે દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના વિરૂદ્ધ લડાઈમાં ભારતીય રેલ્વે (Indian Railways) દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો મારફતે મેડીકલ ઓક્સિજન પહોચાડી તબીબી ક્ષેત્રને મોટી મદદ પુરી પાડી છે, અને સમય પર ઓક્સિજન મળવાથી એનેક લોકોના જીવ બચ્યા છે.

421 ટ્રેનો દ્વારા 30,000 ટન ઓક્સિજન સપ્લાય કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen Express Trains) દ્વારા 30 હજારથી વધુ મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડવામાં આવ્યો છે. રેલવે મંત્રાલય (Ministry of Railways) દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં 1734 થી વધુ ટેન્કરમાં 20,182 મેટ્રિક ટન LMO પરિવહન કરી ચુકી છે. અત્યાર સુધીમાં કુલ 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ તેમની યાત્રા પૂર્ણ કરી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

15 રાજ્યોમાં ઓક્સિજન પહોચાડવામાં આવ્યો આશરે 50 દિવસ પહેલા 24 એપ્રિલથી મહારાષ્ટ્રમાં 126 મેટ્રિક ટન ઓક્સિજનની ડિલિવરી સાથે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોની (Oxygen Express Trains) શરૂ થઈ હતી. રેલવે મંત્રાલય (Ministry of Railways) એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા દેશના 15 રાજ્યોમાં ઓક્સિજન રાહત પહોંચાડવામાં આવી છે. આ રાજ્યોમાં ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, હરિયાણા, તેલંગાણા, પંજાબ, કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને આસામનો સમાવેશ થાય છે.

ક્યાં રાજ્યમાં કેટલો ઓક્સિજન પહોચાડવામાં આવ્યો ? સત્તાવાર આંકડા મુજબ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen Express Trains) દ્વારા સૌથી વધુ 5,7૨૨ મેટ્રિક ટન ઓક્સિજન દિલ્હી પહોંચાડવામાં આવ્યો.મહારાષ્ટ્ર 614 માં, ઉત્તરપ્રદેશમાં લગભગ 3797 મેટ્રિક ટન અને મધ્યપ્રદેશમાં 656 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત હરિયાણામાં 2354, રાજસ્થાનમાં 98, કર્ણાટકમાં 3782, ઉત્તરાખંડમાં 320, તામિલનાડુમાં 4941, આંધ્રપ્રદેશમાં 3664, પંજાબમાં 225, કેરળમાં 513, તેલંગાણામાં 2972, ઝારખંડમાં 38, 480 MT ઓક્સિજન આસામ પહોંચ્યું છે.

Latest News Updates

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
g clip-path="url(#clip0_868_265)">