Trimbakeshwar Temple: મંદિરના ટ્રસ્ટી એ આપ્યુ નિવેદન ત્ર્યંબકેશ્વર મંદિરમાં એટલી જ શ્રધ્ધા હોય તો ધર્મ બદલીને આવો, બળપૂર્વક પ્રવેશ શા માટે ?

Trimbakeshwar Temple:ત્ર્યંબકેશ્વર મંદિરના ટ્રસ્ટી સત્યપ્રિયા શુક્લાએ કહ્યું કે આ લોકો મંદિરની અંદર જવાની જીદ કેમ કરી રહ્યા હતા તે તપાસનો વિષય છે. આ પાછળ તેમનો ઈરાદો શું હતો? પોલીસ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરે તેવી અમારી માંગ છે.

Trimbakeshwar Temple: મંદિરના ટ્રસ્ટી એ આપ્યુ નિવેદન ત્ર્યંબકેશ્વર મંદિરમાં એટલી જ શ્રધ્ધા હોય તો ધર્મ બદલીને આવો, બળપૂર્વક પ્રવેશ શા માટે ?
Trimbakeshwar Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 11:39 AM

Trimbakeshwar Temple: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં ચાદર ચઢાવવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ચાર મુસ્લિમોની ધરપકડ કરી છે. તેમના નામ અકીલ સૈયદ, સલમાન સૈયદ, મતીન સૈયદ અને સલીમ સૈયદ છે. ત્ર્યંબકેશ્વર મંદિરના ટ્રસ્ટી સત્યપ્રિયા શુક્લાએ આ તમામ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સત્યપ્રિયા શુક્લાએ TV9 ભારતવર્ષ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મંદિરમાં ચાદર ચઢાવવાની કોઈ પરંપરા નથી. મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી કે સુરક્ષાકર્મીઓ દ્વારા કોઈને અટકાવવામાં આવે, છતાં તે બળપૂર્વક અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હોય.

આ પણ વાંચો :Trimbakeshwar Temple: ત્ર્યંબકેશ્વર મંદિરની સામે ભીડે હિંદુ ભાવનાઓને ભડકાવવાનો કર્યો પ્રયાસ, દેવેન્દ્ર ફડણવીસે SIT તપાસના આદેશ આપ્યા

મંદિરના ટ્રસ્ટી સત્યપ્રિય શુક્લાએ કહ્યું કે જે લોકો ત્ર્યંબકેશ્વર મંદિરમાં ચાદર ચઢાવવાનો આગ્રહ કરી રહ્યા હતા, તેઓને હું પડકાર આપું છું કે જો હિન્દુ ધર્મ અને ભગવાન ભોલેનાથમાં સમાન શ્રદ્ધા હોય તો તેઓ હિન્દુ ધર્મ અપનાવે. જો આ લોકો હિંદુ ધર્મ અપનાવે છે તો અમે પોતે તેમને દર્શન માટે લઈ જઈશું. સત્યપ્રિયાશુક્લાએ કહ્યું કે અમે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે એ તપાસનો વિષય છે કે આ લોકો મંદિરની અંદર જવાની જીદ કેમ કરી રહ્યા હતા. આ પાછળ તેમનો ઈરાદો શું હતો? પોલીસ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરે તેવી અમારી માંગ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મંદિરના પ્રવેશદ્વારને શુદ્ધ કરશે

હિન્દુ મહાસંઘના લોકો નાશિકમાં ત્ર્યંબકેશ્વર મંદિરના પ્રવેશદ્વારને શુદ્ધ કરશે.અન્ય ધર્મના લોકોનો પણ વિરોધ કરી રહ્યા છે. આજે સવારે 11 કલાકે કરશે શુદ્ધિકરણ..13 મેના રોજ અન્ય ધર્મના કેટલાક લોકો મંદિરના દ્વાર પર ચાદર ચઢાવવા પહોંચ્યા હતા.પરંતુ હવે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે,આવી સ્થિતિમાં શુદ્ધિકરણ થઈ શકશે, પોલીસ પરવાનગી આપશે કે નહીં?

બીજી તરફ મંદિરના ટ્રસ્ટી સત્યપ્રિયા શુક્લાના આરોપ પર મતીન સૈયદે જવાબ આપ્યો હતો કે અમે આજથી મંદિરમાં જવાના નથી. તેમના દાદા અને પરદાદા પણ મંદિરમાં જતા હતા. મંદિરના ઉત્તર દ્વાર પર સ્થિત ધૂનીમાં ગંધની ધૂપ સળગાવીને બધા લોકો પાછા આવતા હતા. મતિન સૈયદે કહ્યું કે સત્યપ્રિયા શુક્લા આરોપ લગાવી રહ્યા છે કે અમે મંદિરની અંદર પ્રવેશવા માંગતા હતા, જ્યારે અમારે મંદિરની અંદર જવાની શું જરૂર છે. હાલની સુરક્ષા સાથે પણ ગેરસમજ ઉભી થઈ છે.

મતીન સૈયદે કહ્યું કે આટલા દિવસોથી અમે મંદિરના ઉત્તર દ્વાર પર સ્થિત ધૂનીમાં ગંધની અગરબત્તી સળગાવી રહ્યા છીએ, પરંતુ એવું પહેલીવાર બન્યું કે વિવાદ થયો. મંદિરની અંદર જવાનો અમારો કોઈ ઈરાદો નહોતો. અમે કોઈપણ પૂછપરછ માટે તૈયાર છીએ. અમે આ તીર્થમાં રહીએ છીએ. આ રીતે પરિવાર ચાલે છે. અમારે પણ અહીં શ્રદ્ધા છે તેથી જ ધુપ સળગાવા જાય છીએ.

મહારાષ્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">