AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજાન વિવાદને લઈને સંજય રાઉતનું નિવેદન, કેટલા અવાજ સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે તેનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ મસ્જિદોની સામે મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.

અજાન વિવાદને લઈને સંજય રાઉતનું નિવેદન, કેટલા અવાજ સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે તેનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો
Sanjay Raut (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:49 PM
Share

કર્ણાટકની મસ્જિદોમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકરમાં ધ્વનિ માપન મશીન લગાવવાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shiv Sena Sanjay Raut) લાઉડસ્પીકરથી અઝાનના મુદ્દે (Azaan Loudspeaker Issue) કહ્યું કે મહારાષ્ટ્રના (Maharashtra) ગૃહમંત્રીએ પણ નોટિસ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અઝાન કરતી વખતે લાઉડસ્પીકર ડેસિબલનું લેવલ શું હોવું જોઈએ. જણાવી દઈએ કે અગાઉ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ મસ્જિદોની સામે મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.

રાજ ઠાકરેએ કરી હતી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ 

કર્ણાટકમાં મસ્જિદોને તેમના લાઉડસ્પીકરનો અવાજ પરમિટ ડેસિબલ સ્તરની અંદર ઉપયોગ કરવા માટે પોલીસ તરફથી નોટિસ મોકલવામાં આવી છે. બેંગલુરુમાં લગભગ 250 મસ્જિદોને આવી નોટિસ મોકલવામાં આવી છે. આ તમામ મસ્જિદોના લાઉડ સ્પીકર નિર્ધારિત ધોરણ કરતા વધુ મોટેથી હોવાનું જણાયું હતું. હવે સત્તાવાળાઓએ મસ્જિદોમાં આવા ઉપકરણો લગાવવાનું શરૂ કર્યું છે જે અવાજને પરમિટ લેવલ સુધી રાખે છે.

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">