અજાન વિવાદને લઈને સંજય રાઉતનું નિવેદન, કેટલા અવાજ સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે તેનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ મસ્જિદોની સામે મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.

અજાન વિવાદને લઈને સંજય રાઉતનું નિવેદન, કેટલા અવાજ સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે તેનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો
Sanjay Raut (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:49 PM

કર્ણાટકની મસ્જિદોમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકરમાં ધ્વનિ માપન મશીન લગાવવાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shiv Sena Sanjay Raut) લાઉડસ્પીકરથી અઝાનના મુદ્દે (Azaan Loudspeaker Issue) કહ્યું કે મહારાષ્ટ્રના (Maharashtra) ગૃહમંત્રીએ પણ નોટિસ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અઝાન કરતી વખતે લાઉડસ્પીકર ડેસિબલનું લેવલ શું હોવું જોઈએ. જણાવી દઈએ કે અગાઉ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ મસ્જિદોની સામે મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.

રાજ ઠાકરેએ કરી હતી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ 

કર્ણાટકમાં મસ્જિદોને તેમના લાઉડસ્પીકરનો અવાજ પરમિટ ડેસિબલ સ્તરની અંદર ઉપયોગ કરવા માટે પોલીસ તરફથી નોટિસ મોકલવામાં આવી છે. બેંગલુરુમાં લગભગ 250 મસ્જિદોને આવી નોટિસ મોકલવામાં આવી છે. આ તમામ મસ્જિદોના લાઉડ સ્પીકર નિર્ધારિત ધોરણ કરતા વધુ મોટેથી હોવાનું જણાયું હતું. હવે સત્તાવાળાઓએ મસ્જિદોમાં આવા ઉપકરણો લગાવવાનું શરૂ કર્યું છે જે અવાજને પરમિટ લેવલ સુધી રાખે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">