Mumbai: ભારતના સૌથી વધુ ગીચ શહેરોમાં મુંબઈ પ્રથમ સ્થાન પર જ્યારે વિશ્વમાં પાંચમા નંબરે, બેંગલૂરુ 10મા અને દિલ્હી 11મા ક્રમે છે

મુંબઈ શ્વના સૌથી વધુ ગીચ શહેરોમાંનું એક બની ગયું છે. 2021માં મુંબઈ ભારતમાં સૌથી વધુ ભીડભાડ ધરાવતું અને વિશ્વનું પાંચમું શહેર હતું. એક વર્ષ પહેલા મોસ્કો પછી તે વિશ્વભરમાં બીજા નંબરનું સૌથી વધુ ગીચ શહેર છે.

Mumbai: ભારતના સૌથી વધુ ગીચ શહેરોમાં મુંબઈ પ્રથમ સ્થાન પર જ્યારે વિશ્વમાં પાંચમા નંબરે, બેંગલૂરુ 10મા અને દિલ્હી 11મા ક્રમે છે
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 11:26 AM

Mumbai: મુંબઈ સમગ્ર દેશમાં અને વિશ્વભરમાં માયાનગરીના નામથી પ્રખ્યાત છે, તે વિશ્વના સૌથી વધુ ગીચ શહેરોમાંનું એક બની ગયું છે (Mumbai India’s most congested city). 58 દેશોના 404 શહેરોના અભ્યાસના આધારે તાજેતરના ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ અનુસાર, 2021માં મુંબઈ ભારતમાં સૌથી વધુ ભીડભાડ ધરાવતું અને વિશ્વનું પાંચમું શહેર હતું. એક વર્ષ પહેલા મોસ્કો પછી તે વિશ્વભરમાં બીજા નંબરનું સૌથી વધુ ગીચ શહેર છે. ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ (TomTom Traffic Index) અનુસાર મુંબઈમાં ઓછામાં ઓછા 53 ટકા ટ્રાફિક જામ જોવા મળ્યો છે. જેનો અર્થ છે કે 15 મિનિટના રૂટને કવર કરવામાં મુંબઈમાં અડધા કલાકથી વધુ સમય લાગે છે.

મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની અને દેશની આર્થિક રાજધાની છે. પરિણામ એ છે કે અહીં રોજના કરોડો રૂપિયાનો વેપાર થાય છે. તેથી રોજગાર માટે મુંબઈ આવતા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. તેથી જ મુંબઈમાં ભીડ વધુ વધી ગઈ છે અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ ઉભી થઈ છે.

બેંગલૂરુ 10મા અને દિલ્હી 11મા ક્રમે છે

ઈન્ડેક્સમાં બેંગ્લોર 10માં અને દિલ્હી 11માં સ્થાને છે. ઈન્ડેક્સ અનુસાર, 48 ટકા ટ્રાફિક જામ બેંગલુરુ અને નવી દિલ્હીમાં થાય છે. ઇન્ડેક્સ છ ખંડોના 58 દેશોના 404 શહેરોમાં ટ્રાફિક ભીડને આવરી લે છે. ઈન્ડેક્સ અનુસાર, 21 ઓગસ્ટ, 2021ના રોજ મુંબઈનો સૌથી ખરાબ ટ્રાફિક હતો. આ દિવસે ત્રણ ધાર્મિક કાર્યક્રમોને કારણે મુંબઈમાં ટ્રાફિક ભારે ખોરવાઈ ગયો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બેંગલૂરુમાં ટ્રાફિક સમસ્યામાં હળવો સુધારો

શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય છે, પરંતુ રોગચાળાને કારણે ગત વર્ષની સરખામણીએ તેમાં ઘટાડો થયો છે. આ હોવા છતાં, બેંગલુરુ હજુ પણ વિશ્વમાં વધુ ટ્રાફિક જામ અને ભીડવાળા 10 મોટા શહેરોમાંનું એક છે. જો કે, બેંગલુરુ ચોથા સ્થાનેથી સરકીને 10મા સ્થાને આવી ગયું છે. વાહનોથી ભરેલા બેંગલુરુ શહેરમાં છેલ્લા વર્ષમાં ટ્રાફિક જામમાં સરેરાશ 32 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

રિપોર્ટ અનુસાર, કોરોના મહામારી પહેલાની સરખામણીમાં સવારના ભીડના સમયમાં ટ્રાફિક 49 ટકા ઓછો અને સાંજે 37 ટકા ઓછો રહ્યો છે. ભીડમાં આ ઘટાડાને કારણે, બેંગલુરુ વિશ્વના સૌથી વધુ ભીડવાળા શહેરોમાં 10માં સ્થાને પહોંચી ગયું છે, જ્યારે કોરોના પહેલા, તે 2019 માં આ કેસમાં છઠ્ઠા સ્થાને હતું.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારની દારૂની નીતિ સામે અવાજ ઉઠાવશે અન્ના હજારે, 14 ફેબ્રુઆરીથી શરૂ કરશે ભૂખ હડતાળ

આ પણ વાંચો: Maharashtra: ચાંદીવાલ કમિશનની સામે સચિન વાજેએ અનિલ દેશમુખ પર લગાવ્યા ગંભીર આરોપ, સરકારી સાક્ષી બનવા EDને લખ્યો પત્ર

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">