Mumbai : માયાનગરીમાં આસમાની આફત,ભારે વરસાદને કારણે ચેમ્બુર અને વિક્રોલીમાં થયેલી દુર્ઘટનામાં 15 લોકોનાં મોત

માયાનગરી મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે આજે ભારે વરસાદને પગલે મુંબઈના ચેમ્બુરમાં દિવાલ ધરાશાયી થતા 12 લોકોનાં મોત થયા છે. જ્યારે શહેરના વિક્રોલીમાં મકાન ધરાશાયી થતા 3 લોકોનાં મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

Mumbai : માયાનગરીમાં આસમાની આફત,ભારે વરસાદને કારણે ચેમ્બુર અને વિક્રોલીમાં થયેલી દુર્ઘટનામાં 15 લોકોનાં મોત
15 Die As Heavy Rain Hits Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 9:48 AM

મુંબઈમાં(Mumbai) છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. માયાનગરીમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

આજે મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે ચેમ્બુરમાં(Chambur) દિવાલ ધરાશાયી થતા 12 લોકોનાં મોત થયા છે. જ્યારે હજુ પણ કાટમાળમાં 8 લોકો દટાયા હોવાની સંભાવના છે. હાલ, કાટમાળમાં ફસાયેલા લોકોનું રેસક્યું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, મુંબઈમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે મુંબઈ સહિત થાણે(Thane) અને રાયગઢમાં (Raygadh)રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વિક્રોલીમાં મકાન ધરાશાયી થતા 3 લોકોનાં મોત

મુંબઈમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે ચેમ્બુર બાદ શહેરમાં વધુ એક દુર્ઘટના બની છે. શહેરના વિક્રોલીમાં એક મકાન ધરાશીયી થતા ત્રણ લોકોનાં મોત થયા છે.મહત્વનું છે કે, BMC (Bombay Municipal Corporation) દ્વારા ભારે વરસાદને પગલે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 : ભારતીય ખેલાડીઓનું પહેલુ દળ ટોક્યો જવા રવાના, રમત-ગમત મંત્રીએ આપી શુભેચ્છાઓ

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">