Maharashtra: ખરાબ આત્માનો પડછાયો હટાવવાના નામ પર ચુનો લગાવતો હતો ઠગ, 301 ગ્રામ સોના સાથે પોલીસે કરી ધરપકડ

MBVV ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન ટુ) સંજય પાટીલે જણાવ્યું હતું કે, 18 ઓક્ટોબર અને 22 ઓક્ટોબરની વચ્ચે, 32 વર્ષીય નૂર અઝીઝુલ્લા સલમાનીએ વસઈના માણિકપુરની કેટલીક મહિલાઓ પાસેથી દુષ્ટ આત્માઓને દૂર કરવાની ઓફર કરી હતી.

Maharashtra: ખરાબ આત્માનો પડછાયો હટાવવાના નામ પર ચુનો લગાવતો હતો ઠગ, 301 ગ્રામ સોના સાથે પોલીસે કરી ધરપકડ
દુષ્ટ આત્માઓની છાયા દૂર કરવાના નામે મહિલાઓને લૂંટતા એકની ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 8:38 PM

પોલીસે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક ઠગની ધરપકડ કરી છે, જેણે ધર્મના નામે મહિલાઓ સહિત અનેક લોકોની છેતરપિંડી કરી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે આરોપી દુષ્ટ આત્માની છાયા દૂર કરવાના નામે લોકોને છેતરતો હતો. આ કાર્યવાહી મીરા ભાયંદર-વસઈ વિરાર (MBVV) પોલીસ કમિશ્નરેટ દ્વારા કરવામાં આવી હતી અને પોલીસે આરોપી પાસેથી 301 ગ્રામ સોનું પણ રિકવર કર્યું હતું, જે તેણે અલગ-અલગ પીડિતો પાસેથી લૂંટ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

MBVV ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન II) સંજય પાટીલે જણાવ્યું હતું કે, 18 ઓક્ટોબર અને 22 ઓક્ટોબરની વચ્ચે, 32 વર્ષીય નૂર અઝીઝુલ્લા સલમાનીએ વસઈના માનિકપુરની કેટલીક મહિલાઓ પર દુષ્ટ આત્માઓની છાયા દૂર કરવાની ઓફર કરી હતી. આરોપી થાણે જિલ્લાના મીરા રોડનો રહેવાસી છે. તે મહિલાઓ પાસેથી પૈસા અને ઘરેણાં લઈને ભાગી ગયો હતો.

12.5 લાખની કિંમતનું સોનું ઝડપાયું

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પાટીલે કહ્યું કે આ પછી પીડિતોએ પોલીસનો સંપર્ક કર્યો અને માનિકપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. તેણે કહ્યું કે સલમાનીની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સલમાનીએ છેલ્લા ચાર વર્ષમાં વસઈ, વિરાર, થાણે, મુંબઈ, નવી મુંબઈ અને વાપીમાં અનેક લોકોને છેતર્યા છે. પોલીસે તેની પાસેથી 301 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું, જેની કિંમત 12.05 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

મહિલાને માર મારનાર બાબાની ધરપકડ કરવામાં આવી હતી

સપ્ટેમ્બરમાં, આ પ્રકારે ખરાબ આત્માની છાયાને દુર કરવાના નામ પર એક સ્વયંભૂ બાબા દ્વારા એક મહિલાને દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. પોલીસને આ અંગેની માહિતી મળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. નાલા સોપારા કેસ મહારાષ્ટ્ર માનવ બલિદાન અને અન્ય અમાનવીય પ્રવૃત્તિ, દુષ્ટ અને અઘોરી પ્રેક્ટિસ અને બ્લેક મેજિક પ્રિવેન્શન એન્ડ એલિમિનેશન એક્ટ, 2013 હેઠળ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  “આર્યન ખાનને જામીન મળી ગયા તે સારી વાત છે પરંતુ 2 લાખ પેન્ડિંગ કેસનું શું ?”, ડ્રગ્સ કેસને લઈને જસ્ટિસ લોકુરે કર્યો કટાક્ષ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">