મહારાષ્ટ્ર: પાલઘરની ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 1 વ્યક્તિનું મોત, 3 લોકો ગંભીર રીતે ઘાયલ

|

Sep 20, 2020 | 10:21 PM

મહારાષ્ટ્રના પાલઘરમાં બોઈસરના તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રની નંડોલીયા ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 1નું મોત થયું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને લઈ પાલઘરના કલેક્ટર કૈલાસ શિંદેએ જણાવ્યું કે નંડોલીય ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. […]

મહારાષ્ટ્ર: પાલઘરની ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 1 વ્યક્તિનું મોત, 3 લોકો ગંભીર રીતે ઘાયલ

Follow us on

મહારાષ્ટ્રના પાલઘરમાં બોઈસરના તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રની નંડોલીયા ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 1નું મોત થયું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને લઈ પાલઘરના કલેક્ટર કૈલાસ શિંદેએ જણાવ્યું કે નંડોલીય ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:36 pm, Mon, 17 August 20

Next Article