મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 1,606 નોંધાયા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી 67 લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં મૃતકોની સંખ્યા 1,135 પર પહોંચી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો […]
Follow us on
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 1,606 નોંધાયા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી 67 લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં મૃતકોની સંખ્યા 1,135 પર પહોંચી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. ત્યારે રાજધાની મુંબઈમાં 884 કેસ નોંધાયા છે. આ સાથે જ મુંબઈમાં પોઝિટીવ કેસની સંખ્યા 18,555 થઈ ગઈ છે.