AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવચેત રહેવા કરી અપીલ

મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી વર્ષા એકનાથ ગાયકવાડે મંગળવારે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

Maharashtra: શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવચેત રહેવા કરી અપીલ
Education Minister Varsha Gaekwad
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 3:40 PM
Share

મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી વર્ષા એકનાથ ગાયકવાડે (School Education Minister Varsha Eknath Gaikwad) મંગળવારે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ધારાવીના કોંગ્રેસના ધારાસભ્યએ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડ-19 માટે ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મને આજે ખબર પડી કે ગઈકાલે સાંજે પ્રથમ વખત લક્ષણો અનુભવ્યા પછી મેં COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. જોકે મારા લક્ષણો પ્રમાણમાં હળવા છે. હું ઠીક છું અને મે પોતાને આઈસોલેટ કરી દીધી છે. આ દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોમાં જેઓ મને મળ્યા છે તેમને સાવચેત રહેવા વિનંતી કરી છે.

મંત્રી વર્ષા ગાયકવાડ થયા કોરોના સંક્રમિત

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ગઈકાલે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 26 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ પછી, રાજ્યમાં કુલ કેસ 167 પર પહોંચી ગયા છે. તે જ સમયે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવારે કોવિડ-19 ના 809 નવા કેસના આગમનને કારણે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 7,71,921 થઈ ગઈ છે અને વધુ ત્રણ દર્દીઓના મૃત્યુને કારણે, મૃત્યુઆંક 16,373 સુધી પહોંચ્યો છે.

24 કલાકમાં 43 હજારથી વધુ સેમ્પલનું થયું પરીક્ષણ

તે જ સમયે, આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજના નવા કેસ રવિવારના 922 નવા કેસ કરતાં ઓછા છે. તેમણે કહ્યું કે, દિવસ દરમિયાન 335 દર્દીઓને રજા આપવામાં આવ્યા બાદ, મહાનગરમાં આ વાયરસને હરાવી દેનારા લોકોની સંખ્યા વધીને 7,48,199 થઈ ગઈ છે. જ્યારે હાલ 4,765 દર્દીઓ સારવાર હેઠળ છે. તે જ સમયે, અધિકારીનું કહેવું છે કે, છેલ્લા 24 કલાકમાં 43,383 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં અહીં 1,34,92,241 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં સંક્રમણથી સાજા થવાનો દર 97 ટકા છે.

આ પણ વાંચો: CLAT 2022 Registration: 1 જાન્યુઆરીથી CLAT માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ પણ વાંચો: UPSC Success Story: સતત અનેક નિષ્ફળતાઓ છતાં રાહુલે કરી જોરદાર તૈયારી, આ રીતે બન્યા IAS ટોપર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">