મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા 2436 કેસ, 139 લોકોએ ગુમાવ્યો જીવ

|

Sep 28, 2020 | 5:20 PM

કોરોના વાઈરસના સંક્રમણના સૌથી વધારે પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2436 કેસ નોંધાયા છે. આ જ સમયગાળા દરમિયાન 139 લોકોનો જીવ ગયા છે. આ મૃત્યુઆંકમાં 75 પુરુષ અને 64 મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 2849 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા 2436 કેસ, 139 લોકોએ ગુમાવ્યો જીવ
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

કોરોના વાઈરસના સંક્રમણના સૌથી વધારે પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2436 કેસ નોંધાયા છે. આ જ સમયગાળા દરમિયાન 139 લોકોનો જીવ ગયા છે. આ મૃત્યુઆંકમાં 75 પુરુષ અને 64 મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 2849 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

તસ્વીર પ્રતિકાત્મક છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 80229 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહ્યાં હોય એવા કેસની સંખ્યા 42215 છે. રાજ્યમાં 35156 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1475 દર્દીને રજા આપવામાં આવી છે. તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો 2849 લોકોના મોત કોરોનાના લીધે થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈમાં કોરોનાની જીવ ગયો હોય એવા દર્દીની સંખ્યા 1519 છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1149 દર્દીઓ નોંધાયા છે. આમ સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં 5 લાખથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાનાથી સ્વસ્થ થવાનો દર 43.81 ટકા જ્યારે મૃત્યુદર 3.55 ટકા છે. દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 26 હજાર 770 છે. જ્યારે 6 હજાર 348 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. દેશમાં 1 લાખ 10 હજાર 960 એક્ટિવ કેસ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 10:55 am, Sat, 6 June 20

Next Article