મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 2345 પોઝિટિવ કેસ, મુંબઈમાં કુલ દર્દીની સંખ્યા 25 હજારને પાર

|

Sep 28, 2020 | 7:48 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારના રોજ મહારાષ્ટ્રમાં નવા 2345 કેસ સામે આવ્યા છે. આ નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 41642 કેસ નોંધાયા છે.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 2345 પોઝિટિવ કેસ, મુંબઈમાં કુલ દર્દીની સંખ્યા 25 હજારને પાર

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારના રોજ મહારાષ્ટ્રમાં નવા 2345 કેસ સામે આવ્યા છે. આ નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 41642 કેસ નોંધાયા છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   વલસાડ: સ્પેશિયલ ટ્રેન કેન્સલ થતાં 1200 શ્રમિકો અટવાયા, તમામને તેમના હાલના સ્થળે પહોંચાડવા બસોની વ્યવસ્થા કરાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 64 મોત
કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે અને તેની સાથે લોકોને જીવ પણ ગુમાવવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 64 લોકોના મોત થયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2345 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કોરોના વાઈરસના કેસની સંખ્યા 28454 છે. મુંબઈમાં જ કોરોના વાઈરસના કુલ દર્દીઓની સંખ્યા 25500 પહોંચી ગયી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે કેસ આવી રહ્યાં છે તેની સાથે લોકો સારવાર લઈને સ્વસ્થ પણ થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં 1408 લોકો છેલ્લાં 24 કલાકમાં થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 11726 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં 4 લાખથી વધારે લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે 26 હજાર લોકો ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:47 pm, Thu, 21 May 20

Next Article