VIDEO: મુંબઈના ઉરણ સ્થિત ONGC પ્લાન્ટના કોલ્ટ સ્ટોરેજમાં આગની ઘટનામાં 5 લોકોની મોત

સવારે અંદાજીત 7 વાગ્યાની આસપાસ ઉડાન ONGC પ્લાન્ડમાં ગેસ કનેક્શનમાં આગ ભભૂકી હતી. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે. આગને તો બુઝાવી દેવાઈ છે. પણ સાથે 5 ઘરના દીવા પણ ઓલવાઈ ગયા છે. ONGCના અને CISFના 3 કોન્સ્ટેબલની મોત થઈ છે. આ પણ વાંચોઃ ગુજરાતના યુવાનોના આદર્શ અને ગુજરાતના IPS શોભા ભૂતડાની પાટણમાંથી દિલ્હી IBમાં […]

VIDEO: મુંબઈના ઉરણ સ્થિત ONGC પ્લાન્ટના કોલ્ટ સ્ટોરેજમાં આગની ઘટનામાં 5 લોકોની મોત
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 2:49 PM

સવારે અંદાજીત 7 વાગ્યાની આસપાસ ઉડાન ONGC પ્લાન્ડમાં ગેસ કનેક્શનમાં આગ ભભૂકી હતી. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે. આગને તો બુઝાવી દેવાઈ છે. પણ સાથે 5 ઘરના દીવા પણ ઓલવાઈ ગયા છે. ONGCના અને CISFના 3 કોન્સ્ટેબલની મોત થઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતના યુવાનોના આદર્શ અને ગુજરાતના IPS શોભા ભૂતડાની પાટણમાંથી દિલ્હી IBમાં નિમણૂક

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉરણ સ્થિત ONGCમાં મંગળવારની સવારે સાડા છ વાગ્યે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. ઓએનજીસી પ્લાન્ટના કોલ્ટ સ્ટોરેજમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. પળવારમાં જ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. આગનો ધૂમાડો અને જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે લોકોમાં ભયના માહોલ પ્રસરી ગયો હતો. આગની ભયાનકતાનને જોતા આસપાસના 2 કિલોમીટર સુધીના વિસ્તારને પોલીસે ખાલી કરાવી દીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ONGCમાં આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગે પણ આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંદાજિત 3 કલાકની ભારે મહેનત બાદ આગ આખરે કાબૂમાં આવી. આગ બૂઝાવવાની કામગીરીમાં ત્રણ લોકો ઘાયલ દાઝી પણ ગયા. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નવી મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર અશોક દૂધેનું કહેવું છે કે ઓએનજીસીના એક કર્મચારી અને સીઆઈએસએફના ત્રણ જવાન સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે. તેમણે એવું પણ આશ્વાસન આપ્યું કે નિર્દોષ લોકોના મોત માટે જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">