Earthquake: મહારાષ્ટ્રના સોલાપુરમાં ભૂકંપના આંચકા, ઉત્તર કર્ણાટકમાં 3.9 રિક્ટર સ્કેલની તીવ્રતા નોંધાઈ

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લા નજીક ઉત્તર કર્ણાટકના જિલ્લાઓમાં 4.9 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. કર્ણાટકના વિજયપુરમાં (Karnataka Vijaypur) ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે.

Earthquake: મહારાષ્ટ્રના સોલાપુરમાં ભૂકંપના આંચકા, ઉત્તર કર્ણાટકમાં 3.9 રિક્ટર સ્કેલની તીવ્રતા નોંધાઈ
Earthquake (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 1:18 PM

મહારાષ્ટ્રના સોલાપુર (Maharashtra Solapur) અને પૂર્વ ઉત્તર કોલ્હાપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોલાપુરના નાગરિકોએ ભૂકંપના (Earthquake) હળવા આંચકા અનુભવ્યા હોવાનું જણાવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર સોલાપુર જિલ્લાની નજીક કર્ણાટકના વિજયપુરમાં (Karnataka Vijaypur) હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તર કર્ણાટકના જિલ્લાઓમાં 4.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપ સવારે 6.30 વાગ્યાની આસપાસ આવ્યો હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી. સોલાપુર શહેરના રામવાડી વિસ્તારના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપના કારણે કયા વિસ્તારોમાં અને કેટલું નુકસાન થયું છે, તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.

આજે (9 જુલાઈ, શનિવાર) સવારે સ્થાનિક લોકોએ સોલાપુર જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા અનુભવ્યા હતા. શરૂઆતમાં જ્યારે લોકોના ઘરની ચીજવસ્તુઓ ધ્રૂજવા લાગી ત્યારે તેમને પહેલા કંઈ સમજાયું નહીં. પરંતુ તરત જ લોકોને સમજાયુ કે ભૂકંપ આવ્યો છે. સોલાપુરથી થોડે દૂર કર્ણાટકના વિજયપુરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. અહીં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પણ પડી રહ્યો છે

દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. જિલ્લામાં કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદ પણ પડી રહ્યો છે. પરંતુ હજુ સુધી જિલ્લામાં વરસાદને કારણે મોટું નુકસાન થયું હોવાના સમાચાર નથી. હવે સ્થાનિક વહીવટીતંત્ર સવારે ભૂકંપના કારણે થયેલા નુકસાનનો હિસાબ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. હજુ સુધી કોઈ મોટી દુર્ઘટનાના સમાચાર નથી.

સવારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા કે અચાનક સાંજે 6.30 વાગ્યા પછી લોકોએ રૂમની અંદર ટેબલ અને ખુરશીઓ ખસતા જોયા. જેના કારણે લોકો ચોંકી ઉઠ્યા હતા. બહારના બીજા ઘણા લોકોએ પણ આવો અનુભવ કર્યો હતો. તેઓ બધા શેરીઓમાં ઉભા હતા. આ પછી તરત જ લોકોને સમજાયુ કે ભૂકંપ આવ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">