AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાત્મા ગાંધીના કહેવા પર વીર સાવરકરે અંગ્રેજોને લખ્યો હતો પત્ર, દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યો પલટવાર

ન્યૂઝ એજન્સી ANI અનુસાર ડેપ્યુટી સીએમએ કહ્યું કે મહાત્મા ગાંધીએ સાવરકરના સંબંધીઓને પત્ર લખ્યો હતો. જેઓ વીર સાવરકર સાથે ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા. ડેપ્યુટી સીએમએ કહ્યું કે અન્ય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. પછી તેમણે સાવરકરને કહ્યું કે તે અંગ્રેજોને પણ કહે કે તેમણે તેમને મુક્ત કર્યા છે. સાવરકરને પણ મુક્ત કરો.

મહાત્મા ગાંધીના કહેવા પર વીર સાવરકરે અંગ્રેજોને લખ્યો હતો પત્ર, દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યો પલટવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 11:03 PM
Share

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં આજે ‘વીર સાવરકર ગૌરવ યાત્રા’ કાઢવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તમે કહ્યું કે વીર સાવરકરે માફી માંગી અને અંગ્રેજોને પત્ર લખ્યો. તેમણે કહ્યું ના, તે ખોટું છે. સાવરકરે પત્ર લખ્યો કારણ કે તેઓ જાણતા હતા કે અંગ્રેજો તેમને છોડશે નહીં. તેથી તેમણે લખ્યું કે સાવરકરને છોડશો નહીં. તેના બદલે અન્ય કેદીઓને છોડી દો. જેના પર કોંગ્રેસે અંગ્રેજો સામે કશું કર્યું નહીં.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર ડેપ્યુટી સીએમએ કહ્યું કે મહાત્મા ગાંધીએ સાવરકરના સંબંધીઓને પત્ર લખ્યો હતો. જેઓ વીર સાવરકર સાથે ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા. ડેપ્યુટી સીએમએ કહ્યું કે અન્ય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. પછી તેમણે સાવરકરને કહ્યું કે તે અંગ્રેજોને પણ કહે કે તેમણે તેમને મુક્ત કર્યા છે. સાવરકરને પણ મુક્ત કરો.

આ પણ વાંચો: એપ્રિલમાં કોરોનાનો વ્યાપ વધ્યો, 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 550થી વધુ કેસ, સક્રિય કેસોએ વધારી ચિંતા

ઈન્દિરા ગાંધી, યશવંતરાવ સાવરકરને માન આપતા હતા

કોંગ્રેસ પર પ્રહાર કરતા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંચ પરથી કહ્યું કે જેની પાસે સોનાની ચમચી છે. તેઓ વીર સાવરકર વિશે વાત કરી રહ્યા છે. તમારા પક્ષના નેતાઓ વીર સાવરકરને માન આપતા હતા. ફડણવીસે કહ્યું કે ઈન્દિરા ગાંધી, યશવંતરાવ ચવ્હાણ, તે લોકો સાવરકરનું સન્માન કરતા હતા અને તમે તેમને સવાલ કરો છો. તમે કોણ છો ?

મારુ નામ ગાંધી છે સાવરકર નહી..ગાંધી માફી માંગતો નથી

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને આરએસએસ પર પ્રહારો કરી રહ્યા છે. તાજેતરમાં વાયનાડના કોંગ્રેસના સાંસદને મોદી અટક મુદ્દે સુરત કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ લોકસભાએ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ કરી દીધું હતું. જ્યાં સસ્પેન્ડેડ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ગાંધી કોઈની માફી નથી માગતા. રાહુલ ગાંધી સાવરકર નથી. રાહુલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે ‘મારું નામ સાવરકર નથી’. હું ગાંધી છું હું કોઈની માફી માંગીશ નહીં.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

    દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">