AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શા માટે અન્ના હજારે છે ટેન્શનમાં, કેમ કોઈ બીજુ અન્ના હજારેના ગામમા કરી રહ્યું છે અનશન, જાણો સમગ્ર મામલો

આ વખતે પણ ઉપવાસના કારણે અહેમદનગર (Ralegan Siddhi, Ahmednagar) જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.  પરંતુ આ વખતે અન્ના હજારે આ ભૂખ હડતાળ કરવાના નથી. ઉલટાનું, આ વખતે થનારા ઉપવાસને કારણે અણ્ણા હજારે તણાવમાં છે.

શા માટે અન્ના હજારે છે ટેન્શનમાં, કેમ કોઈ બીજુ અન્ના હજારેના ગામમા કરી રહ્યું છે અનશન, જાણો સમગ્ર મામલો
Anna Hazare (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:38 PM
Share

મહારાષ્ટ્રમાં આ વખતે પણ અનશન સાથે વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારેનું (Anna Hazare) નામ સીધું જોડાય રહ્યું છે. આ વખતે પણ અન્નાના ગામ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ થવા જઈ રહી છે. પરંતુ આ વખતે પણ ઉપવાસના કારણે અહેમદનગર (Ralegan Siddhi, Ahmednagar) જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ આ વખતે અન્ના હજારે આ ભૂખ હડતાળ કરવાના નથી. ઉલટાનું, આ વખતે થનારા ઉપવાસને કારણે અન્ના હજારે તણાવમાં છે. આ ઉપવાસ એટલા માટે થવા જઈ રહ્યા છે કારણ કે અન્ના હજારે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યાની ફરિયાદ છે. પરિસ્થિતિને જોતા, જિલ્લા વહીવટીતંત્રે સોમવાર (11 એપ્રિલ) થી રાલેગણસિદ્ધિમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે તેમના જ જિલ્લાના કેટલાક કાર્યકરોના ઉપવાસના આગ્રહને કારણે અન્ના હજારે ટેન્શનમાં આવી ગયા છે.

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">