AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શા માટે અન્ના હજારે છે ટેન્શનમાં, કેમ કોઈ બીજુ અન્ના હજારેના ગામમા કરી રહ્યું છે અનશન, જાણો સમગ્ર મામલો

આ વખતે પણ ઉપવાસના કારણે અહેમદનગર (Ralegan Siddhi, Ahmednagar) જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.  પરંતુ આ વખતે અન્ના હજારે આ ભૂખ હડતાળ કરવાના નથી. ઉલટાનું, આ વખતે થનારા ઉપવાસને કારણે અણ્ણા હજારે તણાવમાં છે.

શા માટે અન્ના હજારે છે ટેન્શનમાં, કેમ કોઈ બીજુ અન્ના હજારેના ગામમા કરી રહ્યું છે અનશન, જાણો સમગ્ર મામલો
Anna Hazare (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:38 PM
Share

મહારાષ્ટ્રમાં આ વખતે પણ અનશન સાથે વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારેનું (Anna Hazare) નામ સીધું જોડાય રહ્યું છે. આ વખતે પણ અન્નાના ગામ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ થવા જઈ રહી છે. પરંતુ આ વખતે પણ ઉપવાસના કારણે અહેમદનગર (Ralegan Siddhi, Ahmednagar) જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ આ વખતે અન્ના હજારે આ ભૂખ હડતાળ કરવાના નથી. ઉલટાનું, આ વખતે થનારા ઉપવાસને કારણે અન્ના હજારે તણાવમાં છે. આ ઉપવાસ એટલા માટે થવા જઈ રહ્યા છે કારણ કે અન્ના હજારે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યાની ફરિયાદ છે. પરિસ્થિતિને જોતા, જિલ્લા વહીવટીતંત્રે સોમવાર (11 એપ્રિલ) થી રાલેગણસિદ્ધિમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે તેમના જ જિલ્લાના કેટલાક કાર્યકરોના ઉપવાસના આગ્રહને કારણે અન્ના હજારે ટેન્શનમાં આવી ગયા છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">