Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શા માટે અન્ના હજારે છે ટેન્શનમાં, કેમ કોઈ બીજુ અન્ના હજારેના ગામમા કરી રહ્યું છે અનશન, જાણો સમગ્ર મામલો

આ વખતે પણ ઉપવાસના કારણે અહેમદનગર (Ralegan Siddhi, Ahmednagar) જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.  પરંતુ આ વખતે અન્ના હજારે આ ભૂખ હડતાળ કરવાના નથી. ઉલટાનું, આ વખતે થનારા ઉપવાસને કારણે અણ્ણા હજારે તણાવમાં છે.

શા માટે અન્ના હજારે છે ટેન્શનમાં, કેમ કોઈ બીજુ અન્ના હજારેના ગામમા કરી રહ્યું છે અનશન, જાણો સમગ્ર મામલો
Anna Hazare (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:38 PM

મહારાષ્ટ્રમાં આ વખતે પણ અનશન સાથે વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારેનું (Anna Hazare) નામ સીધું જોડાય રહ્યું છે. આ વખતે પણ અન્નાના ગામ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ થવા જઈ રહી છે. પરંતુ આ વખતે પણ ઉપવાસના કારણે અહેમદનગર (Ralegan Siddhi, Ahmednagar) જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ આ વખતે અન્ના હજારે આ ભૂખ હડતાળ કરવાના નથી. ઉલટાનું, આ વખતે થનારા ઉપવાસને કારણે અન્ના હજારે તણાવમાં છે. આ ઉપવાસ એટલા માટે થવા જઈ રહ્યા છે કારણ કે અન્ના હજારે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યાની ફરિયાદ છે. પરિસ્થિતિને જોતા, જિલ્લા વહીવટીતંત્રે સોમવાર (11 એપ્રિલ) થી રાલેગણસિદ્ધિમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે તેમના જ જિલ્લાના કેટલાક કાર્યકરોના ઉપવાસના આગ્રહને કારણે અન્ના હજારે ટેન્શનમાં આવી ગયા છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

g clip-path="url(#clip0_868_265)">